સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
108 ખંભાત વિધાનસભામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહની જાહેરસભા... આ છે. ખંભાતનો અવાજ
108 ખંભાત વિધાનસભામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહની જાહેરસભા... આ છે. ખંભાતનો અવાજ
পশ্চিম কাৰ্বিআংলংত বজ্ৰপাত পৰি মৃত্যু দুজন ব্যক্তি
পশ্চিম কাৰ্বি আংলংৰ খেৰণিত বজ্ৰপাত পৰি দুজনৰ ব্যক্তি কৰুণ মৃত্যু । মৃত্যু লোক দুজন ক্ৰমে খেৰণি...
Shah Rukh Khan 58th Birthday: शाहरुख खान को विश करने Mannat के बाहर लगा जमावड़ा | वनइंडिया हिंदी
Shah Rukh Khan 58th Birthday: शाहरुख खान को विश करने Mannat के बाहर लगा जमावड़ा | वनइंडिया हिंदी
ગંગાજળિયા તળાવમાં ગંદકી જામી, સાફસફાઈ કરવાની માંગ
ગંગાજળિયા તળાવમાં ગંદકી જામી, સાફસફાઈ કરવાની માંગ
દેવગઢ બારીયા ના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર દ્વારા ઝાપટ્ટીયા સેવનીયાં જંગલ વિસ્તારની મુલાકાત લીધી
દેવગઢ બારીયા ના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર દ્વારા ઝાપટ્ટીયા સેવનીયાં જંગલ વિસ્તારની મુલાકાત લીધી