સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti Arena की कारों पर July 2024 में मिल रहा हजारों रुपये बचाने का मौका, जानें किस पर क्या है ऑफर
देश में सबसे ज्यादा कारों की बिक्री करने वाली कंपनी मारुति सुजुकी की ओर से July 2024 में...
દિવ માં ગણેશ ચતુર્થી નિ ઉજવણી કરાય
દિવ માં ગણેશ ચતુર્થી નિ ઉજવણી કરાય
गटशिक्षणाधिकारी गणेश गांजरे यांनी कस्तुरबा गांधी बालिका विद्यालयाला ग्रीन बोर्ड भेट
जिंतूर तालूक्याचे गटशिक्षणाधिकारी श्री गणेश गांजरे यांनी आपला वाढदिवस कस्तुरबा गांधी बालिका...
AAP દ્વારા Collector Office એ જઈ રજુઆત કરવામાં આવી
AAP દ્વારા Collector Office એ જઈ રજુઆત કરવામાં આવી
INDIA Alliance Meeting: Bihar में JDU ने 17 सीटों पर ठोका दावा, सुनें Nitish Kumar के मंत्री का बयान
INDIA Alliance Meeting: Bihar में JDU ने 17 सीटों पर ठोका दावा, सुनें Nitish Kumar के मंत्री का बयान