સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰৰ তৃতীয় আৰু চতুৰ্থ শ্ৰেণীৰ পদৰ বাবে প্ৰত্যক্ষ নিযুক্তি পৰীক্ষা কাইলৈ
অসম চৰকাৰৰ তৃতীয় আৰু চতুৰ্থ শ্ৰেণীৰ পদৰ বাবে প্ৰত্যক্ষ নিযুক্তি পৰীক্ষা কাইলৈ
UP Politics: नजूल भूमि बिल पर अपनी ही सरकार में घिरे CM Yogi, BJP विधायकों ने ही उठाए सवाल | Aaj Tak
UP Politics: नजूल भूमि बिल पर अपनी ही सरकार में घिरे CM Yogi, BJP विधायकों ने ही उठाए सवाल | Aaj Tak
ડીસામાં શ્રાવણિયો જુગાર રમતાં 6 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઇ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જે. ડી. પરમાર...
રામ સેવા ગ્રુપ NSUI ગ્રુપ દ્વારા વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રામ સેવા ગ્રુપ NSUI ગ્રુપ દ્વારા વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું