સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंगलदास बांदल अखेर उतरले मैदानात
मंगलदास बांदल अखेर उतरले मैदानात
पुणे जिल्हातील ठिकठिकाणी बांदल यांचा सन्मान...
ભાવનગર મહુવા દંપરમાંથી માલઉતારતા કરંટ લાગતા એક નુ કમકમાટી ભર્યુ મોત.
ભાવનગર મહુવા દંપરમાંથી માલઉતારતા કરંટ લાગતા એક નુ કમકમાટી ભર્યુ મોત.
Kashmir और Arunanchal पर PM Modi की बात China, Pakistan को बुरी लग जाएगी
Kashmir और Arunanchal पर PM Modi की बात China, Pakistan को बुरी लग जाएगी
Parliament Monsoon Session: लोकसभा में गुस्साए राजनाथ सिंह ने छोड़ी आगे की कुर्सी, पीछे जाकर पेश किया बिल
नई दिल्ली, लोकसभा में कार्यवाही से ज्यादा हंगामा शुक्रवार को भी देखने को मिला। इस दौरान रक्षा...