સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના કોસાડ આવાસના ઈસમ પાસેથી પિસ્તોલ નંગ ૨ અને જીવતા કાર્ટેજ 10 નંગ સાથે ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્ય
સુરતના કોસાડ આવાસના ઈસમ પાસેથી પિસ્તોલ નંગ ૨ અને જીવતા કાર્ટેજ 10 નંગ સાથે ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્ય
गोविंद सिंह डोटासरा ने दी कोटा IG को धमकी, कहा- 'सुधर जाएं... वरना भजनलाल और ओम बिरला भी नहीं बचा सकेंगे'
राजस्थान के कोटा में कांग्रेस द्वारा नीट पेपर लीक समेत बिजली-पानी जैसे विभिन्न मुद्दों पर विरोध...
CM Kejriwal Gets Bail: 'BJP के झूठ का पहाड़ ध्वस्त हो चुका है' - Sanjay Singh | AAP | Aaj Tak
CM Kejriwal Gets Bail: 'BJP के झूठ का पहाड़ ध्वस्त हो चुका है' - Sanjay Singh | AAP | Aaj Tak
PORBANDAR ઓડદર નજીક બે સ્થળોએથી ખનિજચોરી ઝડપાઈ 31 10 2022
PORBANDAR ઓડદર નજીક બે સ્થળોએથી ખનિજચોરી ઝડપાઈ 31 10 2022