સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરમાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શખ્સના જામીન નામંજુર 13 09 2022
PORBANDAR પોરબંદરમાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શખ્સના જામીન નામંજુર 13 09 2022
यूपी में कोरोना को लेकर हाई अलर्ट, सरकार ने जारी की गाइडलाइंस
देश में तेजी से फैलते कोरोना संक्रमण ने एक बार फिर खतरे की घंटी बजा दी है. कोरोना के बढ़ते मामलों...
વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા જવા માટે ૧૨ દસ્તાવેજો માંથી કોઈપણ એક માન્ય ઓળખકાર્ડ સાથે લઇ જવુ પડછે.
મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે
ગુજરાત વિધાનસભાની...
पश्चिम बंगाल में TMC का दबदबा कायम, 34000 से अधिक ग्राम पंचायत सीटों पर हासिल की जीत
West Bengal panchayat election results: राज्य भर में हुई छिटपुट हिंसा के बाद, बंगाल के...
प्रधानमंत्री सूर्य घर योजना के तहत सोलर कनेक्शन का एक दिवसीय शिविर का आयोजन सोमवार को
रामगंजमण्डी के चेचट में प्रधानमंत्री सूर्य घर योजना के तहत सोलर कनेक्शन एक दिवसीय शिविर सोमवार को...