સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  চৰাইদেউৰ জিলা পৰিবহণ বিষয়াক নিলম্বন  
 
                      চৰাইদেউৰ জিলা পৰিবহণ বিষয়া ৰাজীৱ চন্দ্ৰ বৰদলৈক নিলম্বন বিভাগীয় গুৰুত্বৰ অনিয়মৰ বাবে নিলম্বিত...
                  
   माळशिरस तालुका झाला तिरंगामय 
 
                      आजादी का अमृत महोत्सव व हर घर तिरंगा या उपक्रमाची जनजागृती करण्यासाठी माळशिरस तालुक्यामध्ये...
                  
   સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં હડકાયા કુતરાનો આતંક 
 
                      સુરેન્દ્રનગર જિલ્લામાં હડકાયા કૂતરાનો આંતક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર...
                  
   জাঁজী নদীত গা-ধুৱলৈ গৈ সন্ধানহীন ভূঞাহাটৰ মিন্টু দাস 
 
                      জাঁজী নদীত গা-ধুৱলৈ গৈ সন্ধানহীন ভূঞাহাটৰ মিন্টু দাস #khabar24x7assam
                  
   
  
  
  
  