સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં લમ્પી વાયરસને પગલે અનેક પશુઓના મોત થવા પામ્યા હતા. જેના પગલે ગામના પશુપાલકોની હાલત દયનીય બનવા પામી હતી અને પશુપાલકો દ્વારા સરકાર જોડે મૃતક પશુઓનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાંતલપુર તાલુકાના વૌવા ગામે વાયરસની અસરને પગલે પશુપાલકોની આર્થિક સ્થિતિ નબળી પડવા પામી હતી જેના પગલે પશુપાલકો ચિંતિત થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર ની બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા
રોશનીના મહાપર્વ સમુહ દિપોત્સવીના શુભારંભની સાથે જ સિહોરની બજારોમાં તેમજ અત્ર, તત્ર અને સર્વત્ર...
બનાસકાંઠા જીલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાં આજે પણ ભવાઇ જીવંત છે
બનાસકાંઠા જીલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાં આજે પણ ભવાઇ જીવંત છે
સણોસરા ખાતે બે દિવસ સાહિત્ય નું આયોજન
સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા દ્વારા આવતીકાલથી બેદીવસીય સાહિત્ય સંગોષ્ઠિનું...
રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારના આપઘાતનો મામલો
રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારના આપઘાતનો મામલો
જંબુસર એચડીએફસી થી ટંકારી ભાગોળ સુધીના રોડની કામગીરી હાથ ધરાતા દબાણો દૂર કરાયા....
જંબુસર એચડીએફસી થી ટંકારી ભાગોળ સુધીના રોડની કામગીરી હાથ ધરાતા દબાણો દૂર કરાયા....