વિઘ્નહતાં દુંદાળા દેવ ભગવાન ગણેશના ઉત્સવની ઉજવણીનો વિધિવત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.ત્યારે અમરેલી શહેરમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી હોય હવે કોરોનામાં રાહત મળતાં આજથી ગણેશોત્સવની જબ્બરી ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે.ત્યારે આજ રોજ અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવના આયોજન માં અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ પીઆઈ જે.એમ.દવે સાહેબ તેમજ અમરેલી પત્રકાર મિત્રો ને બોલાવી ને મહાઆરતી નો લાભ લઇ દર્શન નો લ્હાવો લીધો હતો.ત્યારે પત્રકાર મિત્રો એ અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટ ના તમામ કાર્યકરો નો આભાર માન્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન | SatyaNirbhay News Channel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન | SatyaNirbhay News Channel
भोकरदन येथे ग्रामरोजगार सेवकांचे 3 दिवसीय प्रशिक्षण संपन्न
भोकरदन येथे पंचायत समिति अंतर्गत ग्रामरोजगार सेवकांचे 3 दिवसीय प्रशिक्षण चे आयोजन करून तहसीलदार...
घाटसावळी येथे श्री गोरक्षनाथ गणेश मंडळाच्या वतीने विद्यार्थ्यांना शालेय साहित्य वाटप@india report
घाटसावळी येथे श्री गोरक्षनाथ गणेश मंडळाच्या वतीने विद्यार्थ्यांना शालेय साहित्य वाटप@india report
Breaking News: Rajasthan में भीषण सड़क हादसा, ट्रक में पीछे से घुसी कार, दोनों वाहनों में लगी आग
Breaking News: Rajasthan में भीषण सड़क हादसा, ट्रक में पीछे से घुसी कार, दोनों वाहनों में लगी आग