પાલનપુર ના કરજોડા અને પાલનપુર રેલ્વે સ્ટેશન વચ્ચે જયપુર બાંદ્રાઅરાવલી એક્સપ્રેસ ની ચાલુંટ્રેન માંથી એક અજાણ્યો યુવક પડી જતાં મૃત્યુ પામેલ છે.જેથી રેલ્વે પોલિસ ને જાણ થતાં પોલીસ ઘટનસ્થળે પહોચી ગઈ છે.જેમાં પોલીસ તપાસમાં આ યુવકે કાળા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું જીન્સ પહેરેલ હતું.અને હાથના કલાઇમાં ઇંગ્લિશમાં કાળુસિંહ અને કિરણ લખેલ હતું.જેથી રેલ્વે પોલિસ સ્ટેશન ખાતે crpc કલમ 174 મૂજબ નો બનાવ દાખલ કરી મરણ જનાર વાલી વારસાને પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दौसा विधायक मुरारीलाल मीणा ने सचिन पायलट के लिए कर दिया बड़ा दावा!
राजस्थान में लोकसभा चुनावके लिए मतदान खत्म होने के बाद अब प्रदेश के नेता देश के दूसरे राज्यों में...
চৰাইদেউৰ কৃষকৰ বীমা পলিছি বিতৰণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
চৰাইদেউৰ কৃষকক বীমা পলিচি বিতৰণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
চৰাইদেউ জিলাৰ কৃষি বিভাগৰ উদ্যোগত আজি...
અમરેલીમાં વિશ્વ વયોવૃદ્ધ દિનની ઉજવણી નિમિત્તે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
અમરેલી ખાતે ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારોને મતદાન પ્રક્રિયાની માહિતી આપવામાં આવી
આગામી...
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, ભારતમાતાના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, ભારતમાતાના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ
#Banaskantha | શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો | Divyang News
#Banaskantha | શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો | Divyang News