જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लायंस क्लब कोटा साउथ ने किया नशा उन्मूलन कार्यक्रम
लायंस क्लब कोटा साउथ की ओर से सेवा सप्ताह के तहत् शनिवार को नशा उन्मूलन कार्यक्रम आयोजित किया...
Mahindra Thar Roxx अब हो गई पहले से ज्यादा प्रैक्टिकल, 5-Door वर्जन को खास बनाएंगे 5 फीचर्स
Mahindra Thar Roxx में हर्मन कार्डन का साउंड सिस्टम लगा है। इसमें 9 हाई-परफॉरमेंस स्पीकर एक...
ઈમાનદારી ની મિશાલ
ઈમાનદારીની_મિશાલ..વર્તમાન સમયમાં પણ માનવતા હજુ જીવે છે આ વાતની સાક્ષી પુરતા કિસ્સા અવાર નવાર આપણી...
સોજીત્રા શાળા શિક્ષકોએ "બ્લેક ડે" મનાવ્યો
સોજીત્રા તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકોએ 16 મી ફેબ્રુઆરીના રોજ એનપીએસ નો વિરોધ...