જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में इस बड़े फर्जीवाड़े की जांच में होगी CBI की एंट्री
राजस्थान के सांचौर में फर्जी आधार कार्ड केस की जांच के लिए जल्द ही सीबीआई की एंट्री हो सकती है।...
અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રીવિદ્યા એજ્યુકેશન એકેડેમીનો એકદિવસીયશૈક્ષણિક પ્રવાસ બરોડા
અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રીવિદ્યા એજ્યુકેશન એકેડેમીનો એકદિવસીયશૈક્ષણિક પ્રવાસ બરોડા
ভাৰতৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্ম দিনটোত মৰঙীত চাৰিটাকৈ "অমৃত সৰোবৰ" আচঁনিৰ কামৰ শুভাৰম্ভ কৰে ।
মৰঙীৰ কৌৱানী কয়াবস্তিত অমৃত সৰোবৰ আচঁনিৰ শুভাৰম্ভ।ভাৰতৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্ম দিনটোত...
Diesel Car Maintenance: डीजल कार चलाते समय रखें इन बातों का खास ख्याल, वरना हो सकता है नुकसान
Diesel Car Maintenance RPM पर कार चलाना डीजल इंजन और ट्रांसमिशन दोनों के लिए काफी नुकसान हो सकता...