જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रत्नागिरी देवतळे येथे सापडली कांडेचोराची 3 पिल्ले
रत्नागिरी : तालुक्यातील पाली-देवतळे येथे घराशेजारी रिकाम्या हौदात कांडेचोराची (काळमांजर) 3 पिल्ले...
Lok Sabha Election Result 2024: BJP कार्यकर्ताओं ने घेरी Sanjay Singh की कार | Breaking News
Lok Sabha Election Result 2024: BJP कार्यकर्ताओं ने घेरी Sanjay Singh की कार | Breaking News
बीड पंचायत समिती समहू राष्ट्रगीत गायन August 17, 2022
August 17, 2022
MP Election 2023:'कांग्रेस ने मध्य प्रदेश को सालों तक अंधेरे में रखा', अमित शाह ने शिवपुरी में जमकर साधा निशाना
केंद्रीय गृहमंत्री अमित शाह आज शिवपुरी में हैं। यहां उन्होंने शनिवार को एक चुनावी जनसभा को...
સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરનારા ચાર આરોપીને પોલીસે દબોચી લીધા
સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન...