દૂદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર બુધવારના રોજથી ધામઘૂમથી પ્રારંભ થયો છે. વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તૈયાર કરાવવામાં આવી છે ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. વિવિધ શેરી મહોલ્લાઆમાં પણ ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ સિહોરના બાહુબલી ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવનું સવિશેષ આયોજન કરાયું છે કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી ગણેશોત્સવને લઈને અલગ અલગ મંડળો દ્વારા મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્ચારે સિહોરના પ્રગટેશ્વર રોડ પર આવેલ બાહુબલી ગ્રૂપના સૌથી શ્રીમંત ગણપતિને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીને 1.5 ચાંદીથી મઢેલા દાંત અને પગને ખાસ દાગીનાનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ બાબુબલી ગ્રૂપ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુઆ વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું છે અહીં ભવ્ય મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં 1.5 કિલ્લોના ચાંદીના દાગીના ગણપતિને પહેરાવાયા છે જેમા દાંત અને પગમાં ચાંદીનો શણગાર કરાયો છે જે વિશેષ આકર્ષણ જમાવી રહ્યુંછે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિડિયો વાયરલ કરી આત્મહત્યાનો દોર વધ્યો
#buletinindia #gujarat #kheda
05th August 2022: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
*મેષ રાશી
ચૂ,ચે,ચો,અ,લ
- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો. જે...
ડીસાના લુણપુરમાં આર.ટી.આઇ. માંગવા બાબતે ધીંગાણું ખેલાયું : 7 વ્યક્તિઓ ઘાયલ
ડીસા તાલુકાના લુણપુર ગામે બે પરિવારો વચ્ચે આરટીઆઈ માંગવા બાબતે થયેલી તકરાર બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ...
કાનુડાને પ્રસાદમાં ધરાવો ‘પંચામૃત’, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે
કાનુડાને પ્રસાદમાં ધરાવો ‘પંચામૃત’, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે
Mahanagar Top 20 News @ 10.30 PM @ 08.09.2022 @Sandesh News
Mahanagar Top 20 News @ 10.30 PM @ 08.09.2022 @Sandesh News