ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની મેનેજીંગ કમિટીની ચૂંટણી સાંતી પૂર્ણ માહોલ માં સંપન્ન થઇ હતી. શ્રી આઈ.કે. દેસાઈ હા.સ્કૂલ ખાતે ચૂંટણી યોજાઈ હતી. ટોટલ ૧૧ બેઠકો માટે ૧૯ ઉમેદવારોએ ઉમેદવારો નોંધાવી હતી. ઉમેદવારોએ મતદારોને રિઝવવા એડી. ચોંટી નું જોર લગાવી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૦૩-૦૯-૨૦૨૨ ના રોજ યોજાયેલ ફતેપુરા શાખાની ચૂંટણી માત્ર ૫૦% મતદાન થયું હતું. મતદારોમાં ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની ચૂંટણીમાં ખાસ એવો ઉત્સાહ જોવા મળ્યો ના હતો. આજે તારીખ ૪-૦૯-૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ શાખાની ચૂંટણી સંતરામપુર બાલ મંદિર અને માલવણ શ્રી એચ.એચ. શેઠ હાઇ.સ્કૂલ ખાતે યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના લાતીપ્લોટ માંથી ટુ-વ્હીલર ની ચોરી, ટુ વ્હીલરના માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જસદણના લાતીપ્લોટ માંથી ટુ-વ્હીલર ની ચોરી ટુ વ્હીલરના માલિકે મનસુખભાઇ કાનજીભાઇ મહેતા એ જસદણ પોલીસ...
বাহাৰঘাটত লোকনিৰ্মান বিভাগৰ মৰণফাণ্ড সাদৃশ উপ পথত ফাচিল চিমেণ্ট ভৰ্তি ট্ৰাক
কামৰূপ আৰু নলবাৰী জিলাৰ সীমান্ত বৰ্তি পূৰ্নদৈচপৰা আৰু বৰপূল্লাৰ মাজতে বিগত বানপানীত এটি কালভাৰ্ট...
સુઈગામ તાલુકાના ખેડૂતો નર્મદાના પાણી માટે જોઈ રહ્યા છે રાહ ક્યારે મળશે નર્મદાનું પાણી
*સરહદી સુઈગામ તાલુકાના છેવાડાના ગામ જલોયા ભરડવા વગેરે ગામોના ખેડૂતોને શિયાળુ પિયત માટે નર્મદાના...
ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સહિત ગૌ પ્રેમીઓએ રેલીયોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સહિત ગૌ પ્રેમીઓએ રેલીયોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું