ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની મેનેજીંગ કમિટીની ચૂંટણી સાંતી પૂર્ણ માહોલ માં સંપન્ન થઇ હતી. શ્રી આઈ.કે. દેસાઈ હા.સ્કૂલ ખાતે ચૂંટણી યોજાઈ હતી. ટોટલ ૧૧ બેઠકો માટે ૧૯ ઉમેદવારોએ ઉમેદવારો નોંધાવી હતી. ઉમેદવારોએ મતદારોને રિઝવવા એડી. ચોંટી નું જોર લગાવી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૦૩-૦૯-૨૦૨૨ ના રોજ યોજાયેલ ફતેપુરા શાખાની ચૂંટણી માત્ર ૫૦% મતદાન થયું હતું. મતદારોમાં ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની ચૂંટણીમાં ખાસ એવો ઉત્સાહ જોવા મળ્યો ના હતો. આજે તારીખ ૪-૦૯-૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ શાખાની ચૂંટણી સંતરામપુર બાલ મંદિર અને માલવણ શ્રી એચ.એચ. શેઠ હાઇ.સ્કૂલ ખાતે યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰঙিয়াত বিজেপি দলৰ উত্তৰ কামৰূপ জিলা সমিতিৰ উদ্যোগত মূখ্য কাৰ্যালয়ত প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰী অটল বিহাৰী বাজপেয়ীৰ মৃত্যু বাৰ্ষিকি উপলক্ষে শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন
ৰঙিয়াত বিজেপি দলৰ উত্তৰ কামৰূপ জিলা সমিতিৰ উদ্যোগত মঙলবাৰে প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰী অটল বিহাৰী...
सत्तारांनी मागवले १००एसटी बसचे कोटेशन
औरंगाबाद : मुंबईत होणाऱ्या दसरा मेळाव्यात शक्ती प्रदर्शनासाठी उद्धवसेना , शिंदेसेनेने जोरदार...
પાલનપુર બસપોર્ટ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ૭૦ નવીન બસોનો લોકાર્પણ સમારોહ યોજાયો
*પાલનપુર બસપોર્ટ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ...
Breaking News: WhatsApp ने कहा 'हम इंडिया से चले जाएंगे', Delhi Highcourt में दिया बड़ा बयान
Breaking News: WhatsApp ने कहा 'हम इंडिया से चले जाएंगे', Delhi Highcourt में दिया बड़ा बयान