વઢવાણ 80 ફૂટ રોડ ઉપર આવેલ દેવ પાર્ક સોસાયટીમાં ઝેરી દવા ગટગટાવી અને યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને ઝેરી દવાની વધુ પ્રમાણમાં અસર થવાના કારણે તેને તાત્કાલિક અસરે દવાખાને ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજયું હતું. આ અંગેની જાણકારી વઢવાણ બી ડિવિઝન પોલીસને આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફુટ રોડ ઉપર આવેલદેવ પાર્ક સોસાયટીમાં રહેતા ઋત્વિક ભાઈ પટેલ મૂળ ધાંગધ્રા તાલુકાના ગાજણ વાવ ગામના રહેવાસી છે અને હાલમાં છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર શહેરના વઢવાણ રોડ ઉપર આવેલ 80 ફૂટના રોડ ઉપર દેવ પાર્કમાં રહે છે ત્યારે તેમના ઘરે જ પોતાના અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ ઋત્વિક પટેલનું મોત નીપજ્યું હતું ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકે અંગેની જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતાના બેડામાં જમીનનું મન દુ:ખ રાખી ત્રણ યુવકો ઉપર હુમલો કરતાં ચકચાર
દાંતા તાલુકાના બેડા ગામે જમીનનું મનદુ:ખ રાખી ત્રણ યુવકો ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે...
राजस्थान में मंकीपॉक्स को लेकर अलर्ट जारी:केंद्र सरकार की एडवाइजरी के बाद राज्य में भी विभाग ने जारी किया अलर्ट
अफ्रीका महाद्वीप के देशों समेत एशियाई देशों में फैल रहे मंकी पॉक्स वायरस के केस को देखते हुए...
"શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ" આયોજિત "શીવ શક્તિ નવરાત્રી મહોત્સવ" માં માઈ ભક્તોએ ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી સાથે ગરબામાં યુવાધન હિલોળે ચડ્યુ
નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ...
આટકોટ સ્વામી નારાયણ મંદિર ગ્રહણ નિમિત્તે દર્શન બંધ રહેશે સંતદાસ સ્વામી આપી પ્રતિક્રિયા
આટકોટ સ્વામી નારાયણ મંદિર ગ્રહણ નિમિત્તે દર્શન બંધ રહેશે સંતદાસ સ્વામી આપી પ્રતિક્રિયા