ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની મેનેજીંગ કમિટીની ચૂંટણી સાંતી પૂર્ણ માહોલ માં સંપન્ન થઇ હતી. શ્રી આઈ.કે. દેસાઈ હા.સ્કૂલ ખાતે ચૂંટણી યોજાઈ હતી. ટોટલ ૧૧ બેઠકો માટે ૧૯ ઉમેદવારોએ ઉમેદવારો નોંધાવી હતી. ઉમેદવારોએ મતદારોને રિઝવવા એડી. ચોંટી નું જોર લગાવી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૦૩-૦૯-૨૦૨૨ ના રોજ યોજાયેલ ફતેપુરા શાખાની ચૂંટણી માત્ર ૫૦% મતદાન થયું હતું. મતદારોમાં ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની ચૂંટણીમાં ખાસ એવો ઉત્સાહ જોવા મળ્યો ના હતો. આજે તારીખ ૪-૦૯-૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ શાખાની ચૂંટણી સંતરામપુર બાલ મંદિર અને માલવણ શ્રી એચ.એચ. શેઠ હાઇ.સ્કૂલ ખાતે યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wrestlers Protest: सड़क पर खत्म हुआ 'दंगल', पहलवानों के एलान पर बृजभूषण सिंह की पहली प्रतिक्रिया आई सामने
नई दिल्ली, महिला पहलवानों द्वारा लगाए गए आरोपों के मामले में डब्ल्यूएफआई के पूर्व प्रमुख बृजभूषण...
Breaking News: West Bengal में बीरभूम की कोयला खदान में जोरदार धमाका, 7 मजदूरों की मौत और कई घायल
Breaking News: West Bengal में बीरभूम की कोयला खदान में जोरदार धमाका, 7 मजदूरों की मौत और कई घायल
Arvind Kejriwal અને Bhagwant Mann બે દિવસ ગુજરાત મુલાકાતે આવશે
Arvind Kejriwal અને Bhagwant Mann બે દિવસ ગુજરાત મુલાકાતે આવશે
શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી નું ઝળહળતું પરિણામ...
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર...