ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની મેનેજીંગ કમિટીની ચૂંટણી સાંતી પૂર્ણ માહોલ માં સંપન્ન થઇ હતી. શ્રી આઈ.કે. દેસાઈ હા.સ્કૂલ ખાતે ચૂંટણી યોજાઈ હતી. ટોટલ ૧૧ બેઠકો માટે ૧૯ ઉમેદવારોએ ઉમેદવારો નોંધાવી હતી. ઉમેદવારોએ મતદારોને રિઝવવા એડી. ચોંટી નું જોર લગાવી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૦૩-૦૯-૨૦૨૨ ના રોજ યોજાયેલ ફતેપુરા શાખાની ચૂંટણી માત્ર ૫૦% મતદાન થયું હતું. મતદારોમાં ધી. સંતરામપુર કો.ઓ. બેન્ક લી. ની ફતેપુરા શાખાની ચૂંટણીમાં ખાસ એવો ઉત્સાહ જોવા મળ્યો ના હતો. આજે તારીખ ૪-૦૯-૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ શાખાની ચૂંટણી સંતરામપુર બાલ મંદિર અને માલવણ શ્રી એચ.એચ. શેઠ હાઇ.સ્કૂલ ખાતે યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. મકવાણાના અધ્યક્ષસ્થાને
ધારી ખાતે સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થશે
નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના
અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અર્થે બેઠક...
જેતપુરમા ગ્રીન પાર્ક સોસાયટીમા થઈ ચોરી પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી.
જેતપુરમા ગ્રીન પાર્ક સોસાયટીમા થઈ ચોરી પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી.
ગુજરાતઃ જન્માષ્ટમી પર રાજકોટના લોકો માટે ‘રામવન’નો નવો લૂક, આખા શ્રાવણ મહિનામાં ફ્રી એન્ટ્રી, જાણો શું છે ખાસ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતાને મહાનગરપાલિકા દ્વારા મોટી ભેટ આપવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર પર...
जिला कलक्टर ने किया रोजगार सहायता शिविर का अवलोकन
एक दिवसीय रोजगार सहायता शिविर का आयोजन मंगलवार को होटल शगुन, पावर हाउस के सामने, नैनवां रोड़ में...
આજે નાગપાંચમના પર્વ દીને આ આઠ નાગદેવતાઓની પૂજાનું છે ખાસ મહત્વ ; આટલું કરવાથી ભગવાન શિવની પ્રાપ્ત થાય છે કૃપા
આજે નાગપાંચમ છે અને આજના દિવસે નાગ દેવતાની આરાધના કરવાથી તેમના આશીર્વાદ અને શુભફળ પ્રાપ્ત થાય છે....