મોબાઈલ-વાહનમાં નંબર લેવાની ઘેલછા લોકોમાં કેટલા હદે વ્યાપેલી જોવા મળે છે તે વાત કોઈ રીતે નવી નથી. ખાસ કરીને રાજકોટમાં ગોલ્ડન નંબર મતલબ કે 1, 7, 9, 8 સહિતના નંબરો લેવા માટે લોકો જેટલી વાહનની કિંમત હોય છે તેના કરતાં દોઢ ગણા અથવા તો બે ગણા પૈસા ખર્ચી નાખતા હોય છે. દરમિયાન આવું જ કંઈક અત્યારે ફોર-વ્હીલર માટે ખુલનારી નંબરોની સિરીઝ માટે જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ નવી ઈકો ખરીદનાર માલિકે 1111 નંબર માટે 45 લાખ 45 હજાર રૂપિયાનું આરટીઓમાં બીડિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરટીઓ દ્વારા ફોર-વ્હીલર માટે જીજે03એમએલ સિરીઝ ખોલવામાં આવી છે અને તેમાં ચાર આંકડાના ગોલ્ડન નંબર માટેનું બીડિંગ મંગાવવામાં આવ્યું છે. આ અંતર્ગત જીજે03એમએલ-1111 નંબર માટે ઈકો કાર માટે 45.45 લાખ રૂપિયાનું બીડિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે સાચે જ આ કારના માલિક દ્વારા નંબર માટે બીડિંગ કરવામાં આવ્યું છે કે પછી કોઈને ‘નડવા’ માટે તે સો મણનો સવાલ છે. સૂત્રોએ જણાવ્યું કે બીડિંગ ભલે થયું પરંતુ જો આ કારના માલિકને નંબર લાગી જશે તો પણ તે લેવા આવે તેવી શક્યતા બહુ ઓછી છે. આ જ રીતે અન્ય નંબરો માટે બીડિંગ કરવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા કોલેજમાં યોજાયો નેશનલ ગેમ્સ અવર્નેસ કેમ્પેઇનનો પ્રોગ્રામ..
ડીસા કોલેજમાં યોજાયો નેશનલ ગેમ્સ અવર્નેસ કેમ્પેઇનનો પ્રોગ્રામ..
Har Har Shambhu से चर्चा में आईं Singer Farmani Naaz से खास मुलाकात |
Har Har Shambhu से चर्चा में आईं Singer Farmani Naaz से खास मुलाकात | वनइंडिया हिंदी | #Youtuber
अडीच वर्षांपासून फरार असलेला आरोपी जेरबंद
सणसवाडी ता. शिरूर येथील अल्पवयीन युवतीचा विनयभंग केल्याप्रकरणी तसेच ॲट्रॉसिटी प्रकरणी गुन्हे दाखल...
विधानसभा स्पीकर वासुदेव देवनानी का कोटा उत्तर नेता प्रतिपक्ष लव शर्मा के नेतृत्व में किया भव्य स्वागत
विधानसभा स्पीकर वासुदेव देवनानी ट्रेन नंबर 12432 राजधानी एक्सप्रेस से कोटा पहुंचे।
कोटा पहुंचने...
તારાપુર સોમનાથ મહાદેવ મંદિર ખાતે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતો માટે મોક્ષ પ્રાર્થના
તારાપુર સોમનાથ મહાદેવ મંદિર ખાતે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતો માટે મોક્ષ પ્રાર્થના