મોબાઈલ-વાહનમાં નંબર લેવાની ઘેલછા લોકોમાં કેટલા હદે વ્યાપેલી જોવા મળે છે તે વાત કોઈ રીતે નવી નથી. ખાસ કરીને રાજકોટમાં ગોલ્ડન નંબર મતલબ કે 1, 7, 9, 8 સહિતના નંબરો લેવા માટે લોકો જેટલી વાહનની કિંમત હોય છે તેના કરતાં દોઢ ગણા અથવા તો બે ગણા પૈસા ખર્ચી નાખતા હોય છે. દરમિયાન આવું જ કંઈક અત્યારે ફોર-વ્હીલર માટે ખુલનારી નંબરોની સિરીઝ માટે જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ નવી ઈકો ખરીદનાર માલિકે 1111 નંબર માટે 45 લાખ 45 હજાર રૂપિયાનું આરટીઓમાં બીડિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરટીઓ દ્વારા ફોર-વ્હીલર માટે જીજે03એમએલ સિરીઝ ખોલવામાં આવી છે અને તેમાં ચાર આંકડાના ગોલ્ડન નંબર માટેનું બીડિંગ મંગાવવામાં આવ્યું છે. આ અંતર્ગત જીજે03એમએલ-1111 નંબર માટે ઈકો કાર માટે 45.45 લાખ રૂપિયાનું બીડિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે સાચે જ આ કારના માલિક દ્વારા નંબર માટે બીડિંગ કરવામાં આવ્યું છે કે પછી કોઈને ‘નડવા’ માટે તે સો મણનો સવાલ છે. સૂત્રોએ જણાવ્યું કે બીડિંગ ભલે થયું પરંતુ જો આ કારના માલિકને નંબર લાગી જશે તો પણ તે લેવા આવે તેવી શક્યતા બહુ ઓછી છે. આ જ રીતે અન્ય નંબરો માટે બીડિંગ કરવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ জিলা প্ৰশাসনৰ "লোক কল্যাণ দিৱস" উদ্যাপন
শিৱসাগৰঃ লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈৰ মৃত্যু তিথি উপলক্ষ্যে শিৱসাগৰ জিলাত "লোক কল্যাণ দিৱস"...
Sonia Gandhi, Mallikarjun Kharge, Manmohan Singh को भी मिला प्राण प्रतिष्ठा समारोह का न्योता|Ayodhya
Sonia Gandhi, Mallikarjun Kharge, Manmohan Singh को भी मिला प्राण प्रतिष्ठा समारोह का न्योता|Ayodhya
अवैध बजरी परिवहन / भण्डारण की रोकथाम हेतु बून्दी पुलिस की प्रभावी कार्यवाही
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस. ,अतिरिक्त पुलिस अधीक्षक...
अर्बन बैंक हमेशा सामाजिक सरोकारों के निर्वहन में सबसे आगे, अब अंशधारक की दुर्घटना में हुई मृत्यु तो बैंक देगा 5 लाख की सहायता
अर्बन बैंक हमेशा सामाजिक सरोकारों के निर्वहन में सबसे आगे, अब अंशधारक की दुर्घटना में हुई मृत्यु...
તિરંગા યાત્રા દાહોદ
પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ...