ઈન્દીરા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં કામ કરતી નર્સે આરોપી યુવરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા (રહે. રેલનગર, પોપટપરા પાસે, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી કે, કોરોનાની સારવારમાં દાખલ થયેલા દર્દીના ભાઈ યુવરાજસિંહ સાથે પરિચયમાં આવ્યા પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરવા ફરવા જતા ભાગીદારીમાં ગાડી લેવા આરોપીને રૂ. 1.30 લાખ આપ્યા હતા. એ રૂપિયા પરત માંગતા યુવરાજસિંહે નર્સને ઢીકા પાટુનો મુંઢ માર મારી ડાબા કાંડાના ભાગે છરીથી છરકો કરેલ, અને બન્નેના ફોટા પાડી લીધા હોય તે બતાવી બળજબરી પૂર્વક ચારથી પાંચ વખત બદકામ કરેલ અને ધમકીઓ આપેલ. આરોપીને જેલ હવાલે કરાયા બાદ આરોપીએ તેના વકીલ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અંગે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અરજીમાં આરોપીના વકીલની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુન્હો ખોટી રીતે નોંધવામાં આવેલ છે તેવા નિર્ણય ઉપર આવી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલિયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Bihar में बाढ़ को लेकर हाई अलर्ट, Nepal में भारी बारिश से उफान पर नदियों | Aaj Tak
Breaking News: Bihar में बाढ़ को लेकर हाई अलर्ट, Nepal में भारी बारिश से उफान पर नदियों | Aaj Tak
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಪಿ.ಆರ್.ಆರ್ ರೈತ ಹಾಗೂ ನಿವೇಶನದಾರರ ಸಂಘ"ದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಪಿ.ಆರ್.ಆರ್ ರೈತ ಹಾಗೂ ನಿವೇಶನದಾರರ ಸಂಘ"ದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
ವಿಪರೀತ ಮಳೆಯಿಂದ ಧರ್ಮಸ್ಥಳದ ನೇತ್ರಾವತಿ ನದಿ ಭೋರ್ಗರೆದು ಹರಿಯುತ್ತಿದೆ. ಅಪಾಯದ ಹಿನ್ನೆಲೆ ನದಿಗಿಳಿಯದಂತೆ ಎಚ್ಚರಿಕೆ
ವಿಪರೀತ ಮಳೆಯಿಂದ ಧರ್ಮಸ್ಥಳದ ನೇತ್ರಾವತಿ ನದಿ ಭೋರ್ಗರೆದು ಹರಿಯುತ್ತಿದೆ. ಅಪಾಯದ ಹಿನ್ನೆಲೆ ನದಿಗಿಳಿಯದಂತೆ...
Aniruddhacharya Maharaj पर क्यों भड़कीं Manvi Taneja? Exclusive Interview | Viral Video | Swadesh
Aniruddhacharya Maharaj पर क्यों भड़कीं Manvi Taneja? Exclusive Interview | Viral Video | Swadesh
તળાજાના ટીમાણા ગામે મારામારીમાં ઘવાયેલા યુવકનું હોસ્પિટલ મોત નિપજ્યું હતું,બાદ મૃતદેહનો અસ્વિકાર કર્યો
તળાજાના ટીમાણા ગામે છ દી પહેલા જમીન વિવાદને લઈ પરિવારમાં અણબનાવ હોય અને લગ્ન પ્રસંગ હોય જેનુ...