ઈન્દીરા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં કામ કરતી નર્સે આરોપી યુવરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા (રહે. રેલનગર, પોપટપરા પાસે, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી કે, કોરોનાની સારવારમાં દાખલ થયેલા દર્દીના ભાઈ યુવરાજસિંહ સાથે પરિચયમાં આવ્યા પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરવા ફરવા જતા ભાગીદારીમાં ગાડી લેવા આરોપીને રૂ. 1.30 લાખ આપ્યા હતા. એ રૂપિયા પરત માંગતા યુવરાજસિંહે નર્સને ઢીકા પાટુનો મુંઢ માર મારી ડાબા કાંડાના ભાગે છરીથી છરકો કરેલ, અને બન્નેના ફોટા પાડી લીધા હોય તે બતાવી બળજબરી પૂર્વક ચારથી પાંચ વખત બદકામ કરેલ અને ધમકીઓ આપેલ. આરોપીને જેલ હવાલે કરાયા બાદ આરોપીએ તેના વકીલ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અંગે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અરજીમાં આરોપીના વકીલની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુન્હો ખોટી રીતે નોંધવામાં આવેલ છે તેવા નિર્ણય ઉપર આવી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલિયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Second hand Mobile market in Guwahati/iPhone Only 2500🔥
ক'ত ক'ত পাই গুৱাহাটীৰ
Second hand Mobile market in Guwahati/iPhone Only 2500🔥
સિહોર શહેરમાં સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા...
আমছুৰ কেন্দ্ৰীয় সমিতিৰ সভাপতি ৰেজাউল কৰিম চৰকাৰৰ সংবাদ মেল
আমছুৰ কেন্দ্ৰীয় সমিতিৰ সভাপতি ৰেজাউল কৰিম চৰকাৰৰ সংবাদ মেল
સાબરમતી નદીમાં 13422 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી
સાબરમતી નદીમાં 13422 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી