ઈન્દીરા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં કામ કરતી નર્સે આરોપી યુવરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા (રહે. રેલનગર, પોપટપરા પાસે, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી કે, કોરોનાની સારવારમાં દાખલ થયેલા દર્દીના ભાઈ યુવરાજસિંહ સાથે પરિચયમાં આવ્યા પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરવા ફરવા જતા ભાગીદારીમાં ગાડી લેવા આરોપીને રૂ. 1.30 લાખ આપ્યા હતા. એ રૂપિયા પરત માંગતા યુવરાજસિંહે નર્સને ઢીકા પાટુનો મુંઢ માર મારી ડાબા કાંડાના ભાગે છરીથી છરકો કરેલ, અને બન્નેના ફોટા પાડી લીધા હોય તે બતાવી બળજબરી પૂર્વક ચારથી પાંચ વખત બદકામ કરેલ અને ધમકીઓ આપેલ. આરોપીને જેલ હવાલે કરાયા બાદ આરોપીએ તેના વકીલ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અંગે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અરજીમાં આરોપીના વકીલની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુન્હો ખોટી રીતે નોંધવામાં આવેલ છે તેવા નિર્ણય ઉપર આવી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલિયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Pollution: दिवाली से पहले धुंध की चादर में लिपटी दिल्ली, 350 के पार पहुंचा AQI | Aaj Tak News
Delhi Pollution: दिवाली से पहले धुंध की चादर में लिपटी दिल्ली, 350 के पार पहुंचा AQI | Aaj Tak News
UP Police Constable Exam: 5 दिन चलने वाली परीक्षा में कुल 48 लाख 17 हजार 441 परीक्षार्थी होंगे शामिल
UP Police Constable Exam: 5 दिन चलने वाली परीक्षा में कुल 48 लाख 17 हजार 441 परीक्षार्थी होंगे शामिल
Bharat Jodo Nyay Yatra: 'Modi-Modi' कर रहे थे कार्यकर्ता, अचानक गाड़ी से उतरे Rahul Gandhi | Aaj Tak
Bharat Jodo Nyay Yatra: 'Modi-Modi' कर रहे थे कार्यकर्ता, अचानक गाड़ी से उतरे Rahul Gandhi | Aaj Tak
टायगर ग्रुपची पालम तालूका कार्यकारणी जाहीर
पालम तालूक्यातील अडीअडचणी सोडवण्यासाठी टायगर ग्रूपच्या माध्यमातून शेवटच्या माणसा पर्यत...
रेणुकामातेचे उपपीठ: हिवरा चौंढाळा गावात विवाह न लावण्याची, दुमजली घर न बांधण्याची परंपरा.
रेणुकामातेचे उपपीठ: हिवरा चौंढाळा गावात विवाह न लावण्याची, दुमजली घर न बांधण्याची परंपरा. ...