ઈન્દીરા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં કામ કરતી નર્સે આરોપી યુવરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા (રહે. રેલનગર, પોપટપરા પાસે, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી કે, કોરોનાની સારવારમાં દાખલ થયેલા દર્દીના ભાઈ યુવરાજસિંહ સાથે પરિચયમાં આવ્યા પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરવા ફરવા જતા ભાગીદારીમાં ગાડી લેવા આરોપીને રૂ. 1.30 લાખ આપ્યા હતા. એ રૂપિયા પરત માંગતા યુવરાજસિંહે નર્સને ઢીકા પાટુનો મુંઢ માર મારી ડાબા કાંડાના ભાગે છરીથી છરકો કરેલ, અને બન્નેના ફોટા પાડી લીધા હોય તે બતાવી બળજબરી પૂર્વક ચારથી પાંચ વખત બદકામ કરેલ અને ધમકીઓ આપેલ. આરોપીને જેલ હવાલે કરાયા બાદ આરોપીએ તેના વકીલ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અંગે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અરજીમાં આરોપીના વકીલની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુન્હો ખોટી રીતે નોંધવામાં આવેલ છે તેવા નિર્ણય ઉપર આવી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલિયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Joshimath ही नहीं ऋषिकेश, नैनीताल के नीचे भी खिसक रही है जमीन
इस साल जनवरी की शुरुआत से जब से उत्तराखंड (Uttarakhand) के जोशीमठ में भूधंसाव का संकट बढ़ा है, तब...
IND vs PAK Cricket से जुड़े Madhuri Dixit, Zeenat Aman के दिलचस्प किस्से | World Cup 2023
IND vs PAK Cricket से जुड़े Madhuri Dixit, Zeenat Aman के दिलचस्प किस्से | World Cup 2023
केंद्रीय मंत्री अनुराग ठाकूर ने कल्याण डोंबिवली नगर निगम अधिकारियों कि लि क्लास....
केंद्रीय मंत्री अनुराग ठाकूर ने कल्याण डोंबिवली नगर निगम अधिकारियों कि लि क्लास....
# ঢকুৱাখনাত ঐতিহাসিক ফাটবিহুৰ প্ৰস্তুতি তুংগত #
অসমৰ সাংস্কৃতিক জগতত অন্য এক সুকীয়া পৰিচয় বহন কৰা তথা আকৰ্ষণীয় ঢকুৱাখনাৰ চিৰ প্ৰবাহিত চাৰিকড়ীয়া নদীৰ পাৰত ঐতিহাসিক “ফাটবিহু”ক লৈ এতিয়া উখলমাখল পৰিবেশে বিৰাজ কৰিছে৷ অহা ১২,১৩ আৰু ১৪ মে’(
# ঢকুৱাখনাত ঐতিহাসিক ফাটবিহুৰ প্ৰস্তুতি তুংগত #
অসমৰ সাংস্কৃতিক জগতত অন্য এক...
બનાસકાંઠા માં ભંગાણ..???
આપ આદમી પાર્ટી આગેવાન ભેમાભાઈ ચૌધરી એ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી આપ્યું રાજીનામુ....ભેમાભાઈ...