ઉના તાલુકાના આંગણવાડી સંચાલક બહેનોની પડતર પ્રશ્નોની વિવિધ માંગણીઓને લઇ ન્યાય મળે તે માટે શહેર અને તાલુકાની બહોળી સંખ્યામાં મહિલા વર્કર બહેનો દ્વારા ઉગ્ર રજૂઆત સાથે ઉના પ્રાંત કચેરી ડે. કલેકટર, આઈ સી.ડી. એસ. કચેરી તેમજ ધારાસભ્ય પુંજાભાઇ વંશને લેખીત રજૂઆત કરી હતી. સાથે વહેલી તકે આ તમામ પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી અને યોગ્ય નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus स्मार्टफोन यूजर्स की मौज! Android 15 से लैस OxygenOS 15 अपडेट की रिलीज डेट आई सामने
वनप्लस ने अपने लेटेस्ट OxygenOS 15 सॉफ्टवेयर अपडेट की रिलीज डेट का एलान कर दिया है। यह अपडेट...
ડીસામાં જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ચાલતા ભજનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. શહેરના માર્ગો પર...
महापालिकेने एका छताखाली उपलब्ध कराव्या सर्व सुविधा - क्रेडाई असोसिएशनची सहकार मंत्री अतुल सावे यांच्याकडे मागणी
औरंगाबाद:दि.२९ ऑगस्ट (दीपक परेराव) महानगरपालिकेत बांधकाम व्यवसायिकांसाठी एक खिडकी योजना...
ભવનાથ તળેટી ખાતે પવિત્ર વિસર્જનકુંડમાં 600 થી વધારે ગણપતિજી ની મૂર્તિ નું વિસર્જન કરાયું.
ભવનાથ તળેટી ખાતે પવિત્ર વિસર્જનકુંડમાં 600 થી વધારે ગણપતિજી ની મૂર્તિ નું વિસર્જન કરાયું.