શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ...!!!!
તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ...!!!!
બનાસકાંઠા જિલ્લા માં ગ્રામ્ય વિસ્તાર માં ઠંડી રેકોર્ડ બ્રેક
બનાસકાંઠા જિલ્લા માં ગ્રામ્ય વિસ્તાર માં ઠંડી રેકોર્ડ બ્રેક
Delhi: फेस्ट के दौरान आईपी कॉलेज में घुसे बाहरी लड़कें, लड़कियों से की छेड़छाड़; धरने पर बैठीं छात्राएं
दिल्ली सरकार में मंत्री आतिशी ने कहा कि आईपी कॉलेज की घटना से देश भर को झटका लगा है।...
વિશ્વકર્મા મંદિર માર્ગ નામાભિમાન
"વટવામાં વિકાસની સદી"
વટવા વિધાનસભા વિસ્તારમાં આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત બીજા...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઈતિહાસ માં પહેલી વાર 20 કિલો જીરું નો ભાવ 36000 હજાર એક રુપિયા ની હરાજી થતાં ખેડૂતો ખુશખુશાલ નજરે જોવા મળ્યા
રાજકોટ જિલ્લામાં ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ ઇતિહાસમાં પહેલીવાર ઊંચા ભાવે 20 કિલો જીરૂનો ભાવ...