શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિદ્ધપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગજબનું પેઇન્ટિંગ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.
સિદ્ધપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગજબનું પેઇન્ટિંગ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.
ડીસાના ભાચરવા નજીક ચોખા ભરેલી ટ્રક તેલ ભરીને જતી બે ટ્રકોને ટકરાતાં ત્રણેય સ્વાહા, એક ડ્રાઇવર ભડથું
ડીસાના કુચાવાડાથી વિઠોદર વચ્ચે ભાચરવા નજીક ચોખા ભરેલી ટ્રક રોંગ સાઇડથી આગળ જઇ રહી હતી. તેલ ભરેલી...
Upcoming Off-road SUV: जल्द लॉन्च होने वाली हैं ये अपकमिंग ऑफ-रोडिंग एसयूवी
महिंद्रा थार 5-डोर को भी पुराने वेरिएंट के समान 2.2-लीटर डीजल (130 पीएस) और 2.0-लीटर...
પુના પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા.મહુવા જિલ્લો સુરત ખાતે...