શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP कैमरा और 4500mAh बैटरी वाला OPPO का ये फोन मिल रहा 29 हजार रुपये सस्ता, जानें कीमत और खूबियां
OPPO Reno8T 5G Sale OPPO Reno8T 5G फोन को पिछले महीने इंडिया में लॉन्च किया गया था। कीमत की बात...
મોદીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના અટલાદરા સ્થિત આવેલા નંદઘર ખાતે કાર્યક્રમ યોજાયો
મોદીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના અટલાદરા સ્થિત આવેલા નંદઘર ખાતે કાર્યક્રમ યોજાયો
बीजेपी के बागी नेता ने नामांकन लिया वापस, मदन राठौड़ ने जताया आभार
बीजेपी से टिकट नहीं मिलने पर निर्मल सुरा ने निर्दलीय चुनाव लड़ने का ऐलान कर दिया था. उन्होंने...
ममता बनर्जी फिर हुईं चोटिल, दुर्गापुर में हेलीकॉप्टर में चढ़ते वक्त लड़खड़ाकर गिरीं
Mamta Banerjee injured पश्चिम बंगाल की सीएम ममता बनर्जी को चोट लगने की खबर सामने आई...
২০ শতাংশ বানছ পাই উৎফুল্লিত চাহ বাগিচাৰ শ্ৰমিক, বাগানৰ কৰ্তৃপক্ষক ধন্যবাদ জ্ঞাপন আটছা তিনিচুকীয়াৰ
২০ শতাংশ বানাছ পাই উৎফুল্লিত চাহ বাগিচাৰ শ্ৰমিক। বাগানৰ কৰ্তৃপক্ষক ধন্যবাদ জ্ঞাপন আটছা...