શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોડીનાર ઉના નેશનલ હાઇવે પર રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં
કોડીનાર ઉના નેશનલ હાઇવે પર રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં
અપહરણ તથા પોક્સોના ગુન્હામાં પકડવાના બાકી સહ આરોપી શાંતિભાઇ કરશનભાઇ શિયાળ રહે.ચાંચબંદર,તા.રાજુલા, જિ.અમરેલી,વાળાને રાજુલા મુકામેથી હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં પકડવાના બાકી સહ આરોપી શાંતિભાઇ...
ઓમ પાર્ટી પ્લોટ ખાતે આજે અખીલ ભારતીય કોલી કોરી સમાજ ના આગેવાનો ની બેઠક મળી હતી
આજરોજ ઓમ પાર્ટી પ્લોટ ખાતે અખીલ ભારતીય કોલી કોરી સમાજ ના હોદેદારો તેમજ તમામ કાર્યકરોની બેઠક યોજાઇ...
জহি খহি গৈছে ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত থকা খাৰুপেটীয়াৰ টাংনি দলং
দৰঙৰ খাৰুপেটীয়াৰ পূৱে পশ্চিমে ৰাষ্ট্ৰীয় ঘাইপথত থকা নিমতলি আৰু টাংনি দলং দুখন জহি খহি যোৱাত...