શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पोलिसानेच केला अल्पवयीन मुलीवर बलात्कार!
फोंडा: अल्पवयीन मुलीवर बलात्कार केल्याप्रकरणी मडगाव पोलिस मुख्यालयात काम करणाऱ्या पोलिस...
5200mAh बैटरी वाले स्मार्टफोन के लिए पहली सेल लाइव, 50MP सेल्फी कैमरा और 512GB स्टोरेज से लैस
Honor Magic 6 Pro के लिए भारत में पहली सेल लाइव हो चुकी है। इस फोन को कुछ दिन पहले ही 12GB+512GB...
Healthy Chips: आलू छोड़िए, स्नैक्स में खाइए ये 4 तरह के हेल्दी चिप्स, नहीं होगी गैस और एसिडिटी की तकलीफ
शाम के वक्त अक्सर लोगों को कुछ खाने की क्रेविंग होती है ऐसे में कई लोग आलू के चिप्स खाना पसंद...
Navi Mumbai में ढही 3 मंजिला इमारत, मलबे में लोगों के दबे होने की आशंका, राहत-बचाव का काम जारी
Navi Mumbai में ढही 3 मंजिला इमारत, मलबे में लोगों के दबे होने की आशंका, राहत-बचाव का काम जारी
মৰাণ লাচিত নগৰৰ বৰ নামঘৰৰ উদ্যোগত আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে তিৰঙ্গা ৰেলী
মৰাণ লাচিত নগৰৰ বৰ নামঘৰৰ উদ্যোগত আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে তিৰঙ্গা ৰেলী