શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिकंदरा में अजगर देखने पर मची खलबली
आगरा: सिकंदरा की एक कॉलोनी में बीती रात एक अजगर देखने पर खलबली मच गई। लोगों ने अपने घरों के...
વિછીયાના હાથસણી ગામેથી બીનકાદેસર હથિયાર સાથે આરોપીની ધડપકડ રાજકોટ SOG એ 1 આરોપી સહિત મુદ્દા માલ જપ્ત
વિછીયાના હાથસણી ગામેથી બીનકાદેસર હથિયાર સાથે આરોપીની ધડપકડ રાજકોટ SOG એ 1આરોપી સહિત મુદ્દા માલ...
MCN NEWS| हमरापूर शिवारात दरोडेखोरांचा धुमाकुळ दागिन्यासह रोख रक्कम पळवली
MCN NEWS| हमरापूर शिवारात दरोडेखोरांचा धुमाकुळ दागिन्यासह रोख रक्कम पळवली
विसर्जन रस्त्यावरील खड्ड्यांना गणपती पावले पण अर्धे !
जिल्हाधिकारींच्या आदेशाची अर्धवट अंमलबजावणी - एस.एम.युसूफ़
बीड (प्रतिनिधी) - गणपती विसर्जनासाठी ज्या रस्त्यावरून जाणार होते त्या रस्त्यांवरील खड्डे तातडीने...