શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા ના ધારાસભ્ય ની નવી પહેલ..
ધાનેરા ના ધારાસભ્ય દ્વારા નવી પહેલ.,,,આગામી ની તારીખ ૯ એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા...
રમતાં રમતાં મોતને ભેટ્યા: કુવામાં પડેલા
પુત્ર-પુત્રીને બચાવવા માતા ખાબકી, પણ
બચાવી ન શકી
જૂનાગઢમાં ગ્રોફેડ પાસેની કરૂણાંતિકા 3 અને
4 વર્ષનાં ભાઇ-બહેન રમતાં રમતાં મોતને
ભેટ્યા
...
त्योहारों में बंपर खरीदारी, यात्री गाड़ियों और Three Wheelers की रिकॉर्ड बिक्री | Khabron Ki Khabar
त्योहारों में बंपर खरीदारी, यात्री गाड़ियों और Three Wheelers की रिकॉर्ड बिक्री | Khabron Ki Khabar