શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭ ૦૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે . તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक सरपंच ऐसा भी: बांसी सरपंच ने पंचायत के धार्मिक स्थानों के विकास में समर्पित किया मानदेय
बूंदी। सरपंच आपके द्वार कार्यक्रम सहित विभिन्न नवाचारों के जरिये प्रदेश में अपनी एक अलग पहचान...
দুদিনীয়াকৈ অনুষ্ঠিত বাৰাংহাটী শ্ৰীশ্ৰী কালীপূজাৰ সামৰণি
কামৰূপ জিলাৰ পশ্চিম বড়িগোগ মৌজাৰ অন্তৰ্গত বাৰাংহাটী শ্ৰীশ্ৰী কালীমন্দিৰত দুদিনীয়াকৈ ...
Nitish Kumar को INDIA Alliance की तरफ से मिला पीएम पद का ऑफर, आखिर क्यों ठुकराया | Aaj Tak
Nitish Kumar को INDIA Alliance की तरफ से मिला पीएम पद का ऑफर, आखिर क्यों ठुकराया | Aaj Tak
ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ..
ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ..
ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ...