રાજકોટના 80 ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટી પર ગઈકાલે વહેલી સવારે ચારેક વાગ્યે બુકાનીધારી બે શખ્સોએ પશુ રંજાડ અંકુશ શાખાના બે કર્મચારી પર હુમલો કરી આંખમાં મિર્ચી સ્પ્રે છાંટી દેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગે થોરાડા પોલીસ મથકના સ્ટાફે બંન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી પોલીસે એક શખ્સને પકડી લીધો હતો.
બનાવની વિગતો મુજબ,હાથિખાનામાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરાસિયા(ઉ.વ.52) અને નવા થોરાડામાં રહેતા મેરુ કરણભાઈ ચાવડા(ઉ.વ.28) એમ બંને આજે વહેલી સવારે થોરાડા વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ગાયો પકડીને તેઓના ભાવનગર રોડ પર આવેલ ઢોર રાખવાની જગ્યા પર જતાં હતાં ત્યારે અમુલ સર્કલ પાસે પહોચતા ત્યાં બે બુકાનીધારી શખ્સોએ આવી વાહન રોકાવી ઝપાઝપી કરી હતી અને બંને શખ્સોએ કોઈ કેમિકલ સ્પ્રે છાટતા બંનેને આંખોમાં બળતરા થતા તેઓને ઇન્સ્પેક્ટર રવિભાઈ નંદાણીયાએ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाह बोले- जबतक J&K में अशांति, पाकिस्तान से बात नहीं:कांग्रेस पत्थरबाजों को जेल से छुड़ाना चाहती है
गृह मंत्री अमित शाह ने शनिवार को जम्मू के पलौरा में जनसभा की। विधानसभा चुनाव को लेकर शाह की यह...
Phase 3 Voting: Bihar के Araria में बड़ी संख्या में वोट देने पहुंचे मुस्लिम मतदाता| Lok Sabha Voting
Phase 3 Voting: Bihar के Araria में बड़ी संख्या में वोट देने पहुंचे मुस्लिम मतदाता| Lok Sabha Voting