અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Update: शेयर बाजार में भारी गिरावट | Anil Singhvi | Stock Market News | Hindi News
Share Market Update: शेयर बाजार में भारी गिरावट | Anil Singhvi | Stock Market News | Hindi News
Pune जिल्ह्यातल्या या गावात कुठेच गणपती बसत नाही | Morgaon Mayureshwar Temple | Ganesh Utsav 2022
Pune जिल्ह्यातल्या या गावात कुठेच गणपती बसत नाही | Morgaon Mayureshwar Temple | Ganesh Utsav 2022
બજાણા રોડ પર ગાડીના ચોરખાનામાંથી વિદેશી દારૂની 84 બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા
સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે બજાણા-પાટડી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂ.2,90,170નો...
EV: अब आम आदमी भी धड़ल्ले से खरीदेंगे इलेक्ट्रिक कार, सरकार करेगी ये मदद
Electric Vehicle: नए साल पर इलेक्ट्रिक वाहन खरीदने (electric vehicle)वालों की चांदी होने वाली है....
Swami Satchidananda Maharaj ના હસ્તે સમ્રાટ Maharana Pratap પ્રતિમાનું Tharad ખાતે અનાવરણ | Dpnews
Swami Satchidananda Maharaj ના હસ્તે સમ્રાટ Maharana Pratap પ્રતિમાનું Tharad ખાતે અનાવરણ | Dpnews