અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus 12R के लिए शुरू हुई सेल, चेक करें मिल रहे ऑफर्स और स्पेसिफिकेशन की डिटेल
OnePlus 12R के लिए भारत में सेल शुरू हो चुकी है। इसे अमेजन और कंपनी की साइट से लिया जा सकता है।...
राजस्थान सरकार में मंत्री नागर ने श्रीसिद्धेश्वर तीर्थ तिरुपति में श्रीसिद्धगुरु को वंदन कर लिया आशीर्वाद
ब्रह्मर्षि आश्रम में श्रद्धालुओं का महा समागम सनातन संस्कृति की ऊर्जा, दिव्यता एवं भव्यता है :...
રાજકોટના સરધાર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
હાલ સમગ્ર રાજ્યભરમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય...
Mawryngkhang trek aka Bamboo trek to re-open on Sept 10 after repair
Mawryngkhang trek aka Bamboo trek to re-open on Sept 10 after repair
দৰঙৰ জৱাহৰ নৱোদয় বিদ্যালয়ৰ ছাত্ৰক ৰেগিং, ঘটনাৰ লগত জড়িত পাছ গৰাকী ছাত্ৰক অনিৰ্দিষ্ট কাললৈ নিলম্বন।
দৰঙৰ জৱাহৰ নৱোদয় বিদ্যালয়ৰ ছাত্ৰক ৰেগিং, ঘটনাৰ লগত জড়িত পাছ গৰাকী ছাত্ৰক অনিৰ্দিষ্ট কাললৈ নিলম্বন।