અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indian Squad for World Cup 2023: वर्ल्ड कप में Rohit Sharma होंगे कप्तान, Team India ने किया ऐलान
Indian Squad for World Cup 2023: वर्ल्ड कप में Rohit Sharma होंगे कप्तान, Team India ने किया ऐलान
Vande Bharat trains now operational on 13 routes in India.
Prime Minister Narendra Modi on Saturday dedicated 12th Vande Bharat Express train to...
IIM Bangalore से पढ़े इस शख्स ने बड़ा स्टार्टअप खोला, संस्थान के भौकाल पर ये बताया | Baithki
IIM Bangalore से पढ़े इस शख्स ने बड़ा स्टार्टअप खोला, संस्थान के भौकाल पर ये बताया | Baithki
एक वर्ष से फरार बंगाली बाबू डाक्टर को सलेहा पुलिस नें छतरपुर से किया गिरफ्तार
गुनौर :दिनांक 27.08.2022 को मृतिका रीना उर्फ रिनुआ बंशकार उम्र 26 साल निवासी ईटवां थाना सलेहा की...