અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદમાં પ્રેમિકાને મળવા આવ્યાની આશંકાએ 2 ભાઇઓને ટકો કરી સજા કરી
થરાદના એક ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની આશંકાએ બે યુવક ગામ લોકોના હાથે ઝડપાઇ જતા તેમને ટકો કરી...
ધોરાજી: કોંગ્રેસના ધારાભ્ય લલિત વસોયાએ કહ્યુ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો
ધોરાજી: કોંગ્રેસના ધારાભ્ય લલિત વસોયાએ કહ્યુ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો
Indian Railways: कोहरे ने रोकी रेल की रफ्तार, देरी से चल रही 80 ट्रेनें; देखें List
Indian Railways दिल्ली के रेलवे स्टेशनों पर बुधवार सुबह यात्री परेशान रहे। यहां आने वाली 80 से...
প্ৰথম আন্তঃ ষষ্ঠ অনুসূচী কাউন্সিল প্ৰিমিয়াৰ লীগ, চিৰাঙৰ কাজলগাঁওত
বড়োলেণ্ড দল ঘোষণা , দলৰ জাৰ্চি মুকলি
বিটিআৰৰ ক্ৰীড়া বিভাগৰ উদ্যোগত কাইলৈৰ পৰা বিটিচিৰ চাৰিখন জিলাত অনুষ্ঠিত হব প্ৰথম আন্তঃ ষষ্ঠ...