અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાના વરદહસ્તે નવી સ્ટ્રોમ વોટર લાઇન કામગીરીનુ ખાતમુહૂર્ત
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાના વરદહસ્તે નવી સ્ટ્રોમ વોટર લાઇન કામગીરીનુ...
રહીશો ની ઉંઘ હરામ, પ્રાઇવેટ કંપનીઓ ની મનમાની...
રહીશો ની ઊંઘ હરામ. પ્રાઇવેટ કંપનીઓની મનમાની
ખેડા તાલુકાના કનેરા ગામમાં આવેલી જેવેલ...
চৰাইদেউত নিশা দুই কয়লা ব্যৱসায়ীৰ সংঘাতত এজন গুৰুতৰ ভাৱে আহত
চৰাইদেউত নিশা দুই কয়লা ব্যৱসায়ীৰ সংঘাতত এজন গুৰুতৰ ভাৱে আহতচ
নিমনাগড়ত কয়লা ব্যৱসায়ৰ মাজত সংঘাত ।...