અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મતદાતા ચેતના અભિયાન કેમ્પ યોજાયો
ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે....
आज आधी रात के बाद भारत में बदल जाएगी इंटरनेट-ब्रॉडबैंड की दुनिया! ISRO SpaceX के साथ लांच कर रहा GSAT-N2
पूर्वोत्तर से लेकर लक्षद्वीप तक संपूर्ण भारतीय भू-भाग को तीव्र ब्रॉडबैंड सेवाओं से जोड़ने और...
શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસ માટે માગ્યા મત
શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસ માટે માગ્યા મત..?, કહ્યું આ વખતે પરિવર્તન લાવો, ચૂંટણીપંચને બાપુના...
રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે મતાધિકાર ધરાવતા તમામ નાગરિકોને શુભેચ્છા
આજના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ના અવસરે મતાધિકાર ધરાવતા તમામ નાગરિકો નૈતિક મતદાનના માધ્યમથી...