અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જમાલપુર ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ
લુણાવાડા તાલુકાના જમાલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી...
ડીસાઅખિલ ભારતિય વિધાર્થી પરિષદ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મોરબીમાં ઝુલતાં તૂટી
ડીસાઅખિલ ભારતિય વિધાર્થી પરિષદ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મોરબીમાં ઝુલતાં તૂટી
रावराजा सुरजमल सिंह छतरी प्रकरण:- राजपूत समाज ने जिला मुख्यालय पर किया जंगी प्रदर्शन, विभिन्न मांगो को लेकर सीएम के नाम एसडीएम को सौपा ज्ञापन
बूंदी। कोटा विकास प्राधिकरण द्वारा 600 साल पुरानी रावराजा सुरजमल सिंह की छतरी व प्रतिमा को...
4th Arunachal Literature Festival begins on 4th November
The three-day 4th edition of the Arunachal Literature Festival, being organised by the department...