અહીં તો માણસ મરે ત્યારે એમની અંતિમ વિધિમાં પણ એમનો પરિવાર હેરાનગતિમાં જીવે છે આ દુઃખ કોને કેવા જવાનું અને આ સમસ્યા કોના પાપે એ સવાલ અહીં મોટો છે જોકે ભાજપ હોઈ કે કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુલ્લી આંખે તમાશો જુએ છે અહિ પ્રજાની કમનસીબી એવી છે કે સ્મશાનમાં આવેલ સ્નાનઘરને તાળા લાગેલા છે સિહોર નગરપાલિકા વોર્ડ 9ના એકતા સોસાયટીમાં આવેલ અનુસૂચિતજાતી સમાજના સ્મશાનમાં આવેલ સ્નાનાઘરને તાળા લાગ્યા છે શહેરના પછાત અને સ્લમ વિસ્તાર ગણાતા એવા વોર્ડ 9માં આવેલ મુક્તેશ્વર મહાદેવ પાછળ આવેલ એકતા સોસાયટીમાં અનુસૂચિત જાતિનાં લોકોનું સ્મશાન આવેલું છે સમાજમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રીયા અહીં કરવામાં આવે છે અહીં બે વર્ષ પહેલા સરકારની યોજના અંતર્ગત નગરપાલિકાએ સ્નાનઘાટ બનાવ્યું હતું પરંતુ આ સ્નાનઘાટ આજ સુધી શરૂ જ કરવામાં આવ્યું નથી અહીં કોઈ સુવિધા જ નથી તેમજ આ સ્નાનઘાટની ચાવી પણ કોન્ટાકટર પાસે હોવાથી સ્નાન ઘાટ ખોલી શકાતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કામરેજ તાલુકામાં લૂંટની ઘટના બની
કામરેજ તાલુકામાં લૂંટની ઘટના બની
ઘરફોડ ચોરીના ૨૫ ગુનાઓમાં સડોવાયેલ તેમજ અમરેલી જિલ્લાના ૮ ગુનાઓમાં વોન્ટેડ રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપી ભાયા કમરૂભાઇ પરૂડીયા, ને પકડી પાડતી
અમરેલી એલ.સી.બી. ટીમ.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત સરકારના ગૃહ વિભાગ...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૨નું આયોજન કરાશે
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ...
সোণাৰিত নিচা মুক্তি কেন্দ্ৰত এজনৰ মৃত্যুক কেন্দ্ৰ কৰি চাঞ্চল্য
সোণাৰিত নিচা মুক্তি কেন্দ্ৰত এজনৰ মৃত্যুক কেন্দ্ৰ কৰি চাঞ্চল্য
সোণাৰিৰ বৰাহী চাৰিআলি স্থিত এটা...