સામાન્ય રીતે તંત્રમાં બધું જ સહી સલામત છે તેમ સમજતા હોવ તો તમારી ધારણા ખોટી છે, જિલ્લા કે રાજ્યના તંત્રમાં આવેલ અનેક એવા વિભાગો છે જ્યાં કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે પરંતુ તેઓને વળતર આપવામાં ક્યાંકને ક્યાંક કોકડું ગુંચવાઈ જતું હોય છે, એમાં પણ ખાસ કરી કોન્ટાકટ પ્રથા હેઠળ આવતા કર્મચારીઓની સ્થિતી તો ખૂબ જ દયનિય બને છે. સિહોર નગરપાલિકા વિભાગમાં કામ કરતા ૭૨ કર્મચારીઓની હાલત હાલ દયનિય બની છે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો છેલ્લા બે માસથી આ કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે આજકાલ તલપાપડ બન્યા છે કર્મચારીઓને બે મહિના ઉપરાંતના સમચથી આજદિન સુધી પગાર ન ચુકવવામાં આવતા આખરે તહેવારો ટાળે કર્મચારીઓને જીવન થલાવવું મુશ્કેલી સમાન બન્યું છે. મહત્વની બાબત છે કૈ આખરે આ પ્રકારના કોન્ટાકટરો બે મહિના સુધી કર્મચારીઓને પોતાના હકના પૈસા કેમ બે બે મહિનાઓ ક્ષુધી આપતા નથી તે બાબત તપાસનો વિષય બન્યો છે, ભહીં સવાલ એ છે કે કર્મચારીઓને તેઓના દબાણમ હીને જ કામ કરવાનું..? કર્મચારીઓ બિચારા પોતાન રોજગાર માટે અવાજ ન ઉઠવતા હોય અથવા અવાજ પોતે નોકરીમાંથી મદ્ડી તેવા ભયમાં રહી મૂંગા પોતાનું કામ કરતા રહે છે, ત્યારે આ પ્રકારે બે મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓના હીતમાં આ અહેવાલ રજુ કરી અમે અમારી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે પોતાના આકાઓ સામે સબ સલામત છે અને બધું બરાબર ચાલે છે કહી ઘી કેળા મેળવતા લોકો આ કર્મચારીઓને તહેવાર પહેલા તો પોતાના હકનો હિસ્સો આપી તેઓ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે. બીજી બાજુ નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ ને વધુ કંગાળ બની રહી છે. પાલિકાના કર્મચારીઓ છેલ્લા બે માસ થવા છતા પગારથી વંચિત રહ્યા હોય તેમના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
What is the row around UK PM Rishi Sunak, wife Akshata Murthy, and Koru Kids
The UK Parliament’s standards watchdog has opened an investigation into Prime...
જામનગર જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ
જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આરોગ્ય...
Apollo Hospital Q2 Earnings Poll: कल कैसे रह सकते है नतीजे, D-Street की क्या है उम्मीदें?
Apollo Hospital Q2 Earnings Poll: कल कैसे रह सकते है नतीजे, D-Street की क्या है उम्मीदें?
Sanatan Dharma पर विवादित बयान देने वाले Udhayanidhi Stalin का क्या है धर्म !
Sanatan Dharma पर विवादित बयान देने वाले Udhayanidhi Stalin का क्या है धर्म !
કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીમાં ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો..
કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીમાં ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો..