સામાન્ય રીતે તંત્રમાં બધું જ સહી સલામત છે તેમ સમજતા હોવ તો તમારી ધારણા ખોટી છે, જિલ્લા કે રાજ્યના તંત્રમાં આવેલ અનેક એવા વિભાગો છે જ્યાં કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે પરંતુ તેઓને વળતર આપવામાં ક્યાંકને ક્યાંક કોકડું ગુંચવાઈ જતું હોય છે, એમાં પણ ખાસ કરી કોન્ટાકટ પ્રથા હેઠળ આવતા કર્મચારીઓની સ્થિતી તો ખૂબ જ દયનિય બને છે. સિહોર નગરપાલિકા વિભાગમાં કામ કરતા ૭૨ કર્મચારીઓની હાલત હાલ દયનિય બની છે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો છેલ્લા બે માસથી આ કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે આજકાલ તલપાપડ બન્યા છે કર્મચારીઓને બે મહિના ઉપરાંતના સમચથી આજદિન સુધી પગાર ન ચુકવવામાં આવતા આખરે તહેવારો ટાળે કર્મચારીઓને જીવન થલાવવું મુશ્કેલી સમાન બન્યું છે. મહત્વની બાબત છે કૈ આખરે આ પ્રકારના કોન્ટાકટરો બે મહિના સુધી કર્મચારીઓને પોતાના હકના પૈસા કેમ બે બે મહિનાઓ ક્ષુધી આપતા નથી તે બાબત તપાસનો વિષય બન્યો છે, ભહીં સવાલ એ છે કે કર્મચારીઓને તેઓના દબાણમ હીને જ કામ કરવાનું..? કર્મચારીઓ બિચારા પોતાન રોજગાર માટે અવાજ ન ઉઠવતા હોય અથવા અવાજ પોતે નોકરીમાંથી મદ્ડી તેવા ભયમાં રહી મૂંગા પોતાનું કામ કરતા રહે છે, ત્યારે આ પ્રકારે બે મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓના હીતમાં આ અહેવાલ રજુ કરી અમે અમારી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે પોતાના આકાઓ સામે સબ સલામત છે અને બધું બરાબર ચાલે છે કહી ઘી કેળા મેળવતા લોકો આ કર્મચારીઓને તહેવાર પહેલા તો પોતાના હકનો હિસ્સો આપી તેઓ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે. બીજી બાજુ નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ ને વધુ કંગાળ બની રહી છે. પાલિકાના કર્મચારીઓ છેલ્લા બે માસ થવા છતા પગારથી વંચિત રહ્યા હોય તેમના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે આજે વહેલી સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ...
Breaking News: Ayodhya के ADM की संदिग्ध परिस्थितियों में मौत, पुलिस ने शुरु की जांच | Aaj Tak
Breaking News: Ayodhya के ADM की संदिग्ध परिस्थितियों में मौत, पुलिस ने शुरु की जांच | Aaj Tak
Railtel Earnings | रेलटेल शेयरों में तेजी, इतने दिन में बढ़ गए 20% की बढ़ोतरी, जानें वजह |Management
Railtel Earnings | रेलटेल शेयरों में तेजी, इतने दिन में बढ़ गए 20% की बढ़ोतरी, जानें वजह |Management
पुरुषों के लिए 'धनुरासन', रोजाना करने से मिलते हैं कई हैरतअंगेज फायदे
ऑफिस और घर की टेंशन में पुरुष अक्सर अपनी सेहत को नजरअंदाज कर देते हैं जिसका असर उन्हें बढ़ती उम्र...
Vistara Pilot Crisis: विस्तारा एयरलाइंस की मुश्किलें बढ़ीं, 15 पायलटों ने नौकरी से दिया इस्तीफा; डीजीसीए ने मांगी रिपोर्ट
मुंबई। विस्तारा में अधिकारियों को लेकर विरोध थमने का नाम नहीं ले रहा है। वेतन संशोधन...