સુત્રાપાડા ખાતે રંગ‍ર‍ા શેરીમાં મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી ઘણા વર્ષોથી જેમ આ વર્ષે પણ કરવામાં આવી  અહીં સવાર સાંજ ગણેશજીની સ્મૃતિ એ લોકગીત તેમજ ધાર્મિક દેશ ભક્તિ ગીતોથી ગુંજી ઊઠે છે