અરવલ્લી જીલ્લા ના એકમાત્ર સોના ના સિહાસન થી સજજ મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે વિધ્નહર્તા દેવ ગણપતિ દાદા ની મૂતિ નુ સ્થાપન કરવામા આવ્યુ હતુ. 22 મા ગણેશ મહોત્સવ ના મૂર્તિ ના દાતા પ્રદીપભાઈ અંબાલાલ ઉપાધ્યાય (એડવોકેટ) ના ધરે થી પૂજા અર્ચના કરી ઢોલ નગરા અને ડી જે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા ખૂબ મોટી સંખ્યા મા ભક્તો જોડાયા હતા શોભાયાત્રા ડીપ વિસ્તાર મા થી ચાર રસ્તા મેધરજ રોડ થઈ મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે પહોચતા જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. સચીન ભાઈ મહારાજે યજમાન ને પૂજા આરતી કરાવી દૂદાળા દેવ ની સ્થાપના કરી હતી. મનોકામના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે 22 મો ગણેશ મહોત્સવ ઉજવવામા આવશે દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે જેમા શ્રી ગણેશ મહાયાગ, 1008 દીવડા ની આરતી ઉતારવામા આવશે દસ દિવસ સુધી હજારો લોકો દાદા ના દર્શન કરી લાભ લેશે તેમ ટ્રસ્ટ ના પ્રમુખ શિવુભાઈ રાવલે જણાવ્યુ હતુ. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામા આવી છે મંદિર નો સમગ્ર વિસ્તાર રોશની થી શણગારવામા આવ્યો છે. દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 15 की भारत में आज से शुरू हो रही है प्री-बुकिंग, जानें प्री-ऑर्डर टाइमिंग और प्राइसिंग
आईफोन लवर्स आज से एप्पल की नई सीरीज iPhone 15 की प्री बुकिंग कर सकते हैं। यानी आज शाम से आप एप्पल...
সীমান্তৰ বিবদমান অঞ্চল পৰিদৰ্শন মন্ত্ৰী কেশৱ মহন্তৰ
সীমান্তৰ বিবদমান অঞ্চল পৰিদৰ্শন মন্ত্ৰী কেশৱ মহন্তৰ
Putin ने Russia Ukraine War के बीच अचानक इतना बड़ा कदम क्यों उठाया? (BBC Hindi)
Putin ने Russia Ukraine War के बीच अचानक इतना बड़ा कदम क्यों उठाया? (BBC Hindi)
જસદણ તાલુકાના આટકોટ ગામે આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
જસદણ તાલુકાના આટકોટ ગામે આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે