અરવલ્લી જીલ્લા ના એકમાત્ર સોના ના સિહાસન થી સજજ મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે વિધ્નહર્તા દેવ ગણપતિ દાદા ની મૂતિ નુ સ્થાપન કરવામા આવ્યુ હતુ. 22 મા ગણેશ મહોત્સવ ના મૂર્તિ ના દાતા પ્રદીપભાઈ અંબાલાલ ઉપાધ્યાય (એડવોકેટ) ના ધરે થી પૂજા અર્ચના કરી ઢોલ નગરા અને ડી જે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા ખૂબ મોટી સંખ્યા મા ભક્તો જોડાયા હતા શોભાયાત્રા ડીપ વિસ્તાર મા થી ચાર રસ્તા મેધરજ રોડ થઈ મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે પહોચતા જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. સચીન ભાઈ મહારાજે યજમાન ને પૂજા આરતી કરાવી દૂદાળા દેવ ની સ્થાપના કરી હતી. મનોકામના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે 22 મો ગણેશ મહોત્સવ ઉજવવામા આવશે દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે જેમા શ્રી ગણેશ મહાયાગ, 1008 દીવડા ની આરતી ઉતારવામા આવશે દસ દિવસ સુધી હજારો લોકો દાદા ના દર્શન કરી લાભ લેશે તેમ ટ્રસ્ટ ના પ્રમુખ શિવુભાઈ રાવલે જણાવ્યુ હતુ. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામા આવી છે મંદિર નો સમગ્ર વિસ્તાર રોશની થી શણગારવામા આવ્યો છે. દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબી : દોઢ કરોડનો ખનીજચોરીનો મુદ્દામાલ સીઝ | SatyaNirbhay News Channel
મોરબી : દોઢ કરોડનો ખનીજચોરીનો મુદ્દામાલ સીઝ | SatyaNirbhay News Channel
Article 370, Modi scripted new era of growth and development in J&K: Chugh
BJP national general secretary Tarun Cough who is also the party incharge for J&K and Ladakh,...
केरल के वायनाड में भूस्खलन से तबाही, अब तक 11 लोगों की मौत; मलबे में दबे सैकड़ों लोग
केरल के वायनाड में भारी बारिश के बाद भूस्खलन हुआ है। भूस्खलन के चलते 100 से ज्यादा लोगों की मलबे...
Microsoft Outage: भारत में पेमेंट सिस्टम पर नहीं दिखा माइक्रोसॉफ्ट आउटेज का बड़ा असर, RBI ने संस्थाओं को सतर्क रहने के लिए कहा
नई दिल्ली। माइक्रोसॉफ्ट विंडोज की तकनीकी समस्या ने दुनिया की रफ्तार रोक दी। माइक्रोसॉफ्ट के...
Infinix GT 10 Pro की खूबियों से उठा पर्दा, मिलेगा 108MP कैमरा और 5,000mAh बैटरी
Infinix GT 10 Pro Android 13 पर चलेगा और कंपनी दो साल के सिक्योरिटी अपडेट के साथ Android 14 में...