અરવલ્લી જીલ્લા ના એકમાત્ર સોના ના સિહાસન થી સજજ મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે વિધ્નહર્તા દેવ ગણપતિ દાદા ની મૂતિ નુ સ્થાપન કરવામા આવ્યુ હતુ. 22 મા ગણેશ મહોત્સવ ના મૂર્તિ ના દાતા પ્રદીપભાઈ અંબાલાલ ઉપાધ્યાય (એડવોકેટ) ના ધરે થી પૂજા અર્ચના કરી ઢોલ નગરા અને ડી જે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા ખૂબ મોટી સંખ્યા મા ભક્તો જોડાયા હતા શોભાયાત્રા ડીપ વિસ્તાર મા થી ચાર રસ્તા મેધરજ રોડ થઈ મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે પહોચતા જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. સચીન ભાઈ મહારાજે યજમાન ને પૂજા આરતી કરાવી દૂદાળા દેવ ની સ્થાપના કરી હતી. મનોકામના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે 22 મો ગણેશ મહોત્સવ ઉજવવામા આવશે દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે જેમા શ્રી ગણેશ મહાયાગ, 1008 દીવડા ની આરતી ઉતારવામા આવશે દસ દિવસ સુધી હજારો લોકો દાદા ના દર્શન કરી લાભ લેશે તેમ ટ્રસ્ટ ના પ્રમુખ શિવુભાઈ રાવલે જણાવ્યુ હતુ. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામા આવી છે મંદિર નો સમગ્ર વિસ્તાર રોશની થી શણગારવામા આવ્યો છે. દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज से होगा भागवत कथा का आयोजन कलश यात्रा सुबह 9 बजे सर्व समाज को निमंत्रण पत्रिका देकर किया आमंत्रित
सर्व हिन्दू समाज मद भागवत कथा आयोजन समिति द्वारा बालोतरा के चोंच मंदिर में आज से सात दिवसीय भागवत...
Akasa Airની શરૂઆત પહેલા, આ એરલાઇનનું જોરદાર ઓફર ₹ 1499 માં બુક કરવો ફ્લાઇટ ટિકિટ
જો તમે આવનારા કેટલાક મહિનામાં ફ્લાઇટ દ્વારા ક્યાંય પણ જવાની યોજના બનાવી રહ્યા છો, તો હવે તમારી...
13 से 22 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में चक्रवात, फिर होगी देश में भारी बारिश।।
13 से 22 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में चक्रवात, फिर होगी देश में भारी बारिश।।
परळीतील गर्भपात प्रकरणाची आरोग्य संचालकांकडून दखल.
परळीतील गर्भपात प्रकरणाची आरोग्य संचालकांकडून दखल.
Sharad Pawar यांनी अखेर Sanjay Raut यांच्या ED कारवाईवर मौन सोडलं| Shivsena| Uddhav Thackeray| BJP
Sharad Pawar यांनी अखेर Sanjay Raut यांच्या ED कारवाईवर मौन सोडलं| Shivsena| Uddhav Thackeray| BJP