સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ પખવાડિયાથી મેઘવિરામની સ્થિતિ વચ્ચે નવી ખરિફ સીઝન દેખાવા લાગી હોય તેમ ખાદ્યતેલોના ભાવો ઝડપથી ગગડવા લાગ્યા છે. આજે પણ સીંગતેલ, કપાસિયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘી, સોયાબીન વગેરે વધુ તૂટ્યા હતા. તેલબજારના વેપારી વર્તુળોના કહેવા પ્રમાણે ચોમાસાની વિદાયને આડે હજુ એક મહિનો બાકી છે અને વરસાદના વધુ રાઉન્ડ આવવાની શક્યતાનો ઇન્કાર થઇ શકે
તેમ નથી છતાં ‘માગ્યા મેહ’ વરસ્યા હોય તેમ સારા વરસાદથી ખરિફ પાકનું ચિત્ર ઉજળુ ગણાવાય છે. એકાદ પખવાડિયાથી વરાપ હોવાથી ફરી વરસાદનો રાઉન્ડ પાક માટે ફળદાયક જ બની રહે તેમ છે એટલે ઉત્પાદન વધી શકે. આગોતરા વાવેતરનો માલ પણ આવવા લાગ્યો છે. રાજકોટ જેવા કેટલાક સેન્ટરોમાં કપાસ-મગફળીનો નવો પાક આવવા જ લાગ્યો છે. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે નવી મગફળીની 200 ગુણીથી વધુની આવક થઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બીન ખેતીના બોગસ હુકમ ના કેસ મા રૂપચંદ સેવકાણી ની કાયમી જામીન અરજી હાઈકોર્ટે મંજુર કરી
ગુજરાત હાઈકોર્ટ ના જસ્ટીસ ડી એ જોશી દ્વારા ગુજરાત રાજ્ય ની હદ નહિ છોડવા, છ માસ સુધી દર આંતરે...
भर भाषणातच अजित पवारांनी मागितली जाहीर माफी काय आहे नेमंक प्रकरण
भर भाषणातच अजित पवारांनी मागितली जाहीर माफी काय आहे नेमंक प्रकरण
આ ભાઈ એ ઉદાહરણ આપી શિક્ષકો ની પરિસ્થિતિ વર્ણવી.. જુઓ વીડિયો..
આ ભાઈ એ ઉદાહરણ આપી શિક્ષકો ની પરિસ્થિતિ વર્ણવી.. જુઓ વીડિયો..
कोटा बैराज से पानी निकासी के बाद चंबल नदी उफान से स्नान घाट व कार्तिक मेला परिसर जलमग्न
कोटा बैराज से पानी निकासी के बाद चंबल नदी उफान से स्नान घाट व कार्तिक मेला परिसर जलमग्न
पंजाब और हरियाणा में NIA की छापेमारी, आतंकवादी अर्शदीप सिंह डाला और मनप्रीत सिंह के ठिकानों पर पहुंची टीम
राष्ट्रीय जांच एजेंसी (NIA) ने पंजाब और हरियाणा में करीब 10 जगहों पर तलाशी ली। इस दौरान NIA की...