ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સારો વરસાદ થયો હોવા છતાં હજુ ઘણા મોટા ડેમો ભરાયા નથી ત્યારે મોટી નદીઓના વહી જતા પાણીથી આ ડેમો ભરવાની તથા હવે કલ્પસર યોજના લાગુ કરવાની દિશામાં વિચારવાની માંગણી થઈ છે.
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલસીડઝ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે નર્મદાના પાણી પણ દરિયામાં છોડવા પડી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના મથકોએ વરસાદ સારો થયો હોવા છતાં ડેમો ભરાયા નથી. રાજકોટના આજી, ન્યારી, ભાદર હજુ ઘણા ખાલી જ છે. મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદના જીલ્લાઓના જળાશયોની પણ સમાન હાલત છે. નર્મદાના પાણીથી અમદાવાદ આસપાસના જળાશયો ભરી દેવામાં આવ્યા છે તે ધોરણે સૌરાષ્ટ્રના ખાલી ડેમો ભરવામાં આવે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बदलापुरात मातीच्या पणत्या वापरून लाडक्या बाप्पासाठी सुंदर आरास #ganpatibappamorya #ganpati
बदलापुरात मातीच्या पणत्या वापरून लाडक्या बाप्पासाठी सुंदर आरास #ganpatibappamorya #ganpati
নাজিৰাত সঘনাই সংঘটিত হৈছে চুৰৰ চাফাই অভিযান
নাজিৰাত সঘনাই সংঘটিত হৈছে চুৰৰ চাফাই অভিযান, নিতৌ কেৱল দুচকীয়া আৰু চাৰি চকীয়া যান বাহনৰ নথি...