સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Rally | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Rally | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
मतदार ओळखपत्र आधार लिंक 100% काम केलेल्या तीन शिक्षकांचा अपर जिल्हाधिकारी यांच्या हस्ते सन्मान
तालुक्यातील मतदार ओळखपत्र आधार प्रणालीशी 100% काम केल्यामुळे पांडुरंग बोरगावकर अपर जिल्हाधिकारी...
मणियन पायक ग्राम में 13 वर्षीय युवक की सर्पदंश से हुई मौत अमानगंज सामुदायिक स्वास्थ्य केंद्र में हुआ पोस्टमार्टम
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले मणियन पायक ग्राम में एक 13...
અમદાવાદમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત ‘ફોટો એક્ઝિબિશન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત...
વાપી સ્થિત બાલાજી વેફર અને સ્વીટ બનાવતી કંપની માં લાગી ભીષણ આગ
વાપી સ્થિત બાલાજી વેફર અને સ્વીટ બનાવતી કંપની માં લાગી ભીષણ આગ