સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबाद | वर्षभरापूर्वी लग्न अन् पत्नीची आत्महत्या, बातमी ऐकताच पतीनेही केली आत्महत्या
औरंगाबाद | वर्षभरापूर्वी लग्न अन् पत्नीची आत्महत्या, बातमी ऐकताच पतीनेही केली आत्महत्या
रात भर झमाझम वर्षा से नदी नाले उफ़नाये मिट्टी में धंस कर पलट गया ट्राला
*_Panna News: रात भर झमाझम वर्षा से नदी नाले उफनाए, मिट्टी में धंसकर पलट गया ट्राला_*
पन्ना।...
औरंगाबाद जिल्हा मध्यवर्ती बँकेची सर्वसाधारण सभा संपन्न
औरंगाबाद जिल्हा सहकारी बँकेची वार्षिक सर्वसाधारण सभा -जिल्हा सहकारी बँकचे...
তেজপুৰ বৰচলাৰ উচ্ছেদ অভিযানৰ সন্দৰ্ভত বিধায়ক অমিনুল ইছলামৰ প্ৰতিক্ৰিয়া
তেজপুৰ বৰচলাৰ উচ্ছেদ অভিযানৰ সন্দৰ্ভত বিধায়ক অমিনুল ইছলামৰ প্ৰতিক্ৰিয়া
ગુદલાવગામે dgvcl માં જે કામનો પાવર નથી અરજદારોને સાચા જવાબ પણ નથી આપી શકતા
ગુંદલાવ ગામે ડીજીવીસીએલ માં જ કામ નો પાવર નથી અરજદારોને સાચા જવાબ પણ નથી આપી શકતા લાઈવ જાય તો...