સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા તાલુકાના બામરોલી ગામના જંગલમાંથી એક હત્યા કરેલી યુવતી ની લાશ મળી આવી
દેવગઢબારિયા તાલુકાના બામરોલી ગામના જંગલમાંથી એક હત્યા કરેલી યુવતી ની લાશ મળી આવી
NSA अजीत डोभाल ने आज ब्रिटेन के समकक्ष से की मुलाकात, कई मुद्दों पर हुई चर्चा
नई दिल्ली, राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल (National Security Advisor Ajit...
৬ বছৰ ধৰি নিৰুদ্দেশ কিৰণ হাতীমূৰীয়া, চিন্তিত পৰিয়াল
ধেমাজি জিলাৰ জোনাই মহকুমাৰ টাৰি মাজ গাঁৱৰ নিবাসী কিৰণ হাতীমূৰীয়া গগৈ (৪৪) ছবছৰে নিৰুদ্দেশ হৈ আছে।...
પાવીજેતપુર તાલુકાના કદવાલ ચોકડી પાસેથી નવરાત્રી દરમિયાન એક બાઇકની થયેલી ઉઠાંતરી
પાવીજેતપુર તાલુકાના કદવાલ ચોકડી પાસેથી નવરાત્રી દરમિયાન એક બાઇકની થયેલી ઉઠાંતરી
...