સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં ભાજપની સેન્સની પ્રક્રિયા દરમિયાન બોલાચાલી; વીડિયો વાયરલ
રાજકોટમાં ભાજપની સેન્સની પ્રક્રિયા દરમિયાન બોલાચાલી; વીડિયો વાયરલ
पूर्व मंत्री समेत इन नेताओं ने थामा भारतीय जनता पार्टी का दामन
उत्तर प्रदेश लखनऊ में,पूर्व मंत्री समेत इन नेताओ ने थामा भारतीय जनता पार्टी का दामन। मालूम होकि...
পলাতক OC বিমান ৰয়ৰ সন্ধানত অসম আৰক্ষীৰ এলাৰ্ট
পলাতক OC বিমান ৰয়ৰ সন্ধানত অসম আৰক্ষীৰ এলাৰ্ট
#thevoiceofchariduar #NewsUpdate
पंचमहायज्ञ कसा करावा ? गरज व महत्व | Panch Mahayadnya - परमपूज्य गुरुमाऊली
पंचमहायज्ञ कसा करावा ? गरज व महत्व | Panch Mahayadnya - परमपूज्य गुरुमाऊली