સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના આપ સહપ્રભારી રાઘવચઢ્ઢા ઉત્તરગુજરાતમાં પ્રચંડ પ્રચાર
ગુજરાતના આપ સહપ્રભારી રાઘવચઢ્ઢા ઉત્તરગુજરાતમાં પ્રચંડ પ્રચાર
UP: ઝડપી ટ્રાન્સફર ચાલુ, યોગી સરકારે 12 IAS અધિકારીઓની કરી બદલી
યુપીના વહીવટી તંત્રને ચપળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોગી આદિત્યનાથ સરકાર અચાનક બદલીઓ ચાલુ રાખી રહી...
16 વર્ષીય સગીરાને પ્રેમ ના પાઠ ભણાવી એક યુવકે અપહરણ કરી લઈ નાસી જતા..
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે પત્નિ તરીકે રાખવા સારૂં એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના...
জামুগুৰিহাটত অনুসুচিত জাতি উন্নয়ণ বৰ্ডৰ সামগ্ৰী বিতৰণ৷
জামুগুৰিহাটত অনুসুচিত জাতি উন্নয়ণ বৰ্ডৰ সামগ্ৰী বিতৰণ৷
અમીરગઢ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપ્યો
અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં કન્ટેનર ચાલક...