સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কলাইগাওত সদৌ অসম গৰিয়া মৰিয়া দেশী জাতীয় পৰিষদৰ ওদালগুৰি জিলা সমিতিৰ সংবাদ মেল
সদৌ অসম গৰিয়া-মৰিয়া-দেশী জাতীয় পৰিষদৰ কেন্দ্ৰীয় সভাপতি স্বাহ নাৱাজ হুছেইনক আক্ৰমণ কৰাৰ তীব্ৰ...
આપઘાત: 4 વર્ષથી તૈયારી કરનાર
યુવાનને નોકરી ન મળતા આપઘાત કર્યો
અભ્યાસ પૂરો કરી સરકારી નોકરીની તૈયારી
કરતો’તો
રૂમ બંધ કરી ઇસ્ત્રીના દોરડાથી ફાંસો ખાઇ...
সংসদৰ চৌহদতে এইবাৰ সাংসদ ৰাঘৱ চাদ্ধাৰ ওপৰত কাউৰীৰ আক্ৰমণ।কাউৰী আক্ৰমণত বিজেপিৰ কটাক্ষ- 'ঝুট বোলে কাউৱা কাটে'...ইমান দিনে শুনিহে আছিলো আজি দেখিলো- কাউৰীয়ে মিছলীয়াক আক্ৰমণ কৰিলে
সংসদৰ চৌহদতে এইবাৰ সাংসদ ৰাঘৱ চাদ্ধাৰ ওপৰত কাউৰীৰ আক্ৰমণ।কাউৰী আক্ৰমণত বিজেপিৰ কটাক্ষ- 'ঝুট বোলে...
Fast food khane se kya hota hai | samosa | medicine dna
Fast food khane se kya hota hai | samosa | medicine dna