સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kashmir में हमले पर Amit Shah का बड़ा बयान एक्शन में सेना | Indian Army | Reasi Attack | Terrorist
Kashmir में हमले पर Amit Shah का बड़ा बयान एक्शन में सेना | Indian Army | Reasi Attack | Terrorist
આપના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
આપના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
Delhi-Meerut Road Accident के मृतकों का 7 घंटे में पोस्टमार्टम, शवों को देख कांपे फॉरेंसिक एक्सपर्ट के हाथ
दिल्ली-मेरठ एक्सप्रेस-वे पर मं
उन्होंने बताया कि 2016 में सेवा में आने के बाद से लेकर अब तक 10...
ಮಹದೇವಪುರ ವಲಯ ಜಂಟಿ ಆಯುಕ್ತರಿಂದ ಸ್ಮಾರ್ಟ್ ವರ್ಚ್ಯುಯಲ್ ಕ್ಲಿನಿಕ್ ಪರಿವೀಕ್ಷಣೆ
ಬೆಂಗಳೂರು : ಮಹದೇವಪುರ ವಲಯ ಮಾರತಹಳ್ಳಿ ಪ್ರಾಥಮಿಕ ಆರೋಗ್ಯ ಕೇಂದ್ರ ಆವರಣದಲ್ಲಿ ವಲಯ ಜಂಟಿ ಆಯುಕ್ತರಾದ ಡಾ....