આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં સાંસદ અને ધારાસભ્ય ગાયબ,રાજયમંત્રીએ રાખી લાજ,જુઓ વિડીયો
વડોદરામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં સાંસદ અને ધારાસભ્ય ગાયબ,રાજયમંત્રીએ રાખી લાજ,જુઓ વિડીયો
World Most Polluted City: Begusarai दुनिया का सबसे प्रदूषित शहर, IQ Air की रिपोर्ट से खुलासा | Bihar
World Most Polluted City: Begusarai दुनिया का सबसे प्रदूषित शहर, IQ Air की रिपोर्ट से खुलासा | Bihar
જુનાગઢના સરઘવાડા ગામના ખેતર વિસ્તારનો બનાવ સામે આવ્યો, ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે
જુનાગઢના સરઘવાડા ગામના ખેતર વિસ્તારનો બનાવ સામે આવ્યો, ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે
ભૂરાકોઈ પ્રાથમિક શાળામાં મહિલા દિનની ઉજવણી
પેટલાદ તાલુકાના ભૂરાકોઈ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી...