આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवविवाहितेचा विहिरीत बुडून मृत्यू
विहिरीवर पाणी आणण्यासाठी गेलेल्या नवविवाहितेचा विहिरीत बुडून मृत्यू झाल्याची घटना रविवारी (दि.7)...
নাৰায়ণপুৰত প্ৰতিবাদী কাৰ্যসূচী
নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পৰ বিৰুদ্ধে নাৰায়ণপুৰত প্ৰতিবাদ। প্ৰতিবাদ সাব্যস্ত কৰে বীৰ লাচিত...
હાલોલ વિધાનસભા બેઠક પર AAP નેતા મુક્તિ જાદવે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરતા નવા રાજકીય સમીકરણ મંડાયા
હાલોલ વિધાનસભા બેઠક પર AAP નેતા મુક્તિ જાદવે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરતા નવા રાજકીય સમીકરણ મંડાયા
'आने दो प्रधानमंत्री जी को, वो कोई भगवान नहीं हैं...', खरगे राज्यसभा में ऐसा क्यों बोले?
नई दिल्ली, संसद के मानसून सत्र के दौरान दोनों सदनों में सत्ता पक्ष और विपक्ष के बीच...