આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাকৰি দিয়াৰ ক্ষেত্ৰত কোনেও এটকাও খৰচ কৰিবলগা হোৱা নাই : ভাস্কৰ জ্যোতি মহন্ত
মই DGP হৈ থকা অৱস্থাত আৰক্ষী বিভাগত ১৫ হাজাৰতকৈ অধিক চাকৰি দিছোঁ ৷ চাকৰি দিয়াৰ ক্ষেত্ৰত এটকাও...
#GirSomnath | પિયુષ ગોયેલનો વેરાવળ ખાતે મત્સ્યોદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ સંવાદ યોજાયો | Divyang News
#GirSomnath | પિયુષ ગોયેલનો વેરાવળ ખાતે મત્સ્યોદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ સંવાદ યોજાયો | Divyang News
સુપરફાસ્ટ ન્યુઝ : જુઓ અત્યાર સુધીના મહત્ત્તવના સમાચાર @Sandesh News
સુપરફાસ્ટ ન્યુઝ : જુઓ અત્યાર સુધીના મહત્ત્તવના સમાચાર @Sandesh News