આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাৰ্ধুৰ্যজিৎ বৰা সোঁৱৰণী তৰ্ক প্ৰতিযোগিতা সম্পন্ন
গোলাঘাটত মাধুৰ্যজিৎ বৰা সোঁৱৰণী তৰ্ক প্ৰতিযোগিতা সম্পন্ন। গুৱাহাটী বিশ্ববিদ্যালয় শ্ৰেষ্ঠ। ,...
NCP महाराष्ट्र में बीजेपी की बी टीम बन गई है, अजित पवार के शिंदे सरकार में शामिल होने पर AIMIM नेता वारिस पठान
महाराष्ट्र, बीजेपी एक वॉशिंग मशीन है, जो भी इसमें शामिल होता है उसे अपने सभी गलत कामों से...
નવરાત્રિમાં વરસાદને લઈને શું આવ્યા મોટા સમાચાર? જુઓ વીડિયો
નવરાત્રિમાં વરસાદને લઈને શું આવ્યા મોટા સમાચાર? જુઓ વીડિયો
અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'નારીશક્તિ વંદના સંમેલન' યોજાયું
અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'નારીશક્તિ વંદના સંમેલન' યોજાયું