આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર સહિત જીલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી હતી. નાની-મોટી મનમોહક મૂર્તિઓમાં આ વર્ષે ૧૦ થી ૨૦ ટકાનો ભાવ વધારો હોવા છતાં ભાવિકોની આસ્થામાં ઓટ આવી નથી. ૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોએ ભાવપૂર્વક ખરીદી હતી. આજે આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TMC Vs BJP: तुष्टिकरण में ममता ने संदेशखाली होने दिया- Amit Shah | CM Mamata | Lok Sabha Elections
TMC Vs BJP: तुष्टिकरण में ममता ने संदेशखाली होने दिया- Amit Shah | CM Mamata | Lok Sabha Elections
સિહોર ના જાળીયા આશ્રમમાં યજ્ઞનું આયોજન કરાયું
શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ...
દેવગઢબારિયા તાલુકામાં78 શાળામાં 247 ઓરડાઓ મંજૂર કરાયા
દેવગઢબારિયા તાલુકામાં78 શાળામાં 247 ઓરડાઓ મંજૂર કરાયા
Veteran Politician Martle N Mukhim to contest elections
The Hill State People’s Democratic Party (HSPDP) Mawkynrew Circle on Tuesday unanimously...