શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  किसानों को आधे दाम पर मिल रहे कृषि उपकरण, सीधे खाते में आएंगे अनुदान के पैसे 
 
                      आधुनिक तकनीकों और मशीनों ने किसानों के काम को कई गुना आसान बना दिया है. जिन कृषि कार्यों को करने...
                  
   કઠલાલ માં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી. 
 
                      ઈસ્લામનું નવું વર્ષ મહોરમ માસથી શરૂ થાય છે ત્યારે કઠલાલ શહેર સહિત પંથકના મલેક પુરા,...
                  
   बांग्लादेश इस्कॉन के चिन्मय प्रभु की रिहाई के लिए प्रदर्शन:ढाका यूनिवर्सिटी में प्रदर्शन कर रहे हिंदुओं पर हमला 
 
                      बांग्लादेश इस्कॉन से जुड़े धर्मगुरु चिन्मय कृष्ण दास प्रभु की रिहाई के लिए देश के अलग-अलग हिस्सों...
                  
   મુડેઠા ગામમાં યોજાયેલી અશ્વદોડ નિમિત્તે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી.... 
 
                      મુડેઠા ગામમાં યોજાયેલી અશ્વદોડ નિમિત્તે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી....
                  
   
  
  
  
  