શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Not allowed to raise Manipur when it’s burning: LoP Kharge to RS chairman Dhankhar
Leader of the House Piyush Goyal said the government has no objections and was ready for a...
ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો..
ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો..
દાહોદ...
श्रमवीरों ने की बालाकुण्ड की साफ सफाई
श्रमवीरों ने की बालाकुण्ड की साफ सफाई
बून्दी। पर्यावरण संरक्षण गतिविधि के अंतर्गत आज नवें दिन भी...
Kia की ये Upcoming EV केवल 15 मिनट चार्ज करने पर देगी 239 किमी की रेंज, सामने आई लॉन्च डिटेल
Kia India जल्द ही इंडियन मार्केट में एक नई इलेक्ट्रिक कार पेश करने जा रही। Kia EV9 एक 7-सीटर...