શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुदीप चाकोते यांना काँग्रेस पक्षाने दिली मोठी संधी
सोलापूर : काँग्रेस सेवादल यंग ब्रिगेडचे महाराष्ट्र प्रदेशाध्यक्ष सुदीप चाकोते यांना पक्षाने आणखी...
ધોરણ 5 માં અભ્યાસ કરતી બાળા એ નિશુલ્ક અભ્યાસની પરીક્ષા પાસ કરી.
નિઃશુલ્ક અભ્યાસની પરીક્ષા પાસ કરી
ઠાસરાઃ
ઠાસરા તાલુકાના અમૃતપુરા પ્રાથમિક શાળાના ધો.-...
પાકિસ્તાનથી ભારતમાં આવ્યો લમ્પી વાયરસ, માનવસર્જિત હોઈ શકે છે, બાબા રામદેવે કરી તપાસની માંગ
પત્રકારો સાથે વાત કરતા બાબા રામદેવે કહ્યું કે દેશના ઘણા રાજ્યોમાં લમ્પી વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ...
JDU नेता ने किया बड़ा दावा, बीजेपी से निकाले जाएंगे Giriraj Singh
बिहार के बेगूसराय से बीजेपी सांसद गिरिराज सिंह इन दिनों बिहार में हिंदू स्वाभिमान यात्रा निकाल...
Chitthi Brigade: कौन हैं चित्ती जिन्हें Kamala Harris अपना परिवार मानती हैं (BBC Hindi)
Chitthi Brigade: कौन हैं चित्ती जिन्हें Kamala Harris अपना परिवार मानती हैं (BBC Hindi)