શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रवादी युवक जिल्हाध्यक्ष योगेश शिर्के यांचा राजीनामा
चिपळूण : राष्ट्रवादी युवकचे जिल्हाध्यक्ष योगेश शिर्के यांनी आपल्या पदाचा राजीनामा दिल्याने...
ડીસામાં મોદી સમાજની વાડી ખાતે અખંડ ગરબા ધુન ની રમઝટ જામી || JKS NEWS
ડીસામાં મોદી સમાજની વાડી ખાતે અખંડ ગરબા ધુન ની રમઝટ જામી || JKS NEWS
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા આખલાઓ નો આંતક યથાવત
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા આખલાઓ નો આંતક યથાવત
डायबिटीज़ खतम करने के 5 स्टेप | Reverse Your Diabetes in 5 Steps
डायबिटीज़ खतम करने के 5 स्टेप | Reverse Your Diabetes in 5 Steps