શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હવે અમદાવાદમાં ટેક્સ વિભાગની તમામ સેવા ઓનલાઈન, AMCની રેવન્યૂ કમિટીનો મોટો નિર્ણય | ZEE 24 Kalak
હવે અમદાવાદમાં ટેક્સ વિભાગની તમામ સેવા ઓનલાઈન, AMCની રેવન્યૂ કમિટીનો મોટો નિર્ણય | ZEE 24 Kalak
જાફરાબાદ નગરપાલિકા આયોજિત 75 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
જાફરાબાદ નગરપાલિકા આયોજિત 75 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান দৰ্শনৰ বাবে অহা পৰ্য্যটকে নিচেই কাষৰ পৰা বাঘ দেখাৰ সৌভাগ্য হৈছে
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান দৰ্শনৰ বাবে অহা পৰ্য্যটকে নিচেই কাষৰ পৰা বাঘ দেখাৰ সৌভাগ্য হৈছে
দৰ্জাৰ সন্মূখত ক'লাকৈ সেইটো কি ?
আজি এদীনৰ পূৰ্বে মাজুলীৰ আৰক্ষী অধীক্ষকে সংবাদমেল পাতি মাজুলীত শিশু অপহৰণকাৰী নাই বুলি...