શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যৌতুকৰ বাবে গৰ্ভৱতী পত্নীক হত্যা
হাজোৰ বৰ্ণিত নৃশংস হত্যাকাণ্ড।
যৌতুকৰ বাবে গৰ্ভৱতী পত্নীক হত্যাৰ অভিযোগ স্বামীৰ বিৰুদ্ধে।হত্যা...
Gurugram: झगड़े की सूचना पर पहुंची PCR पर हमला, 3 पुलिसकर्मी घायल
Gurugram: 4 men attack police team in Bhondsi- हरियाणा के गुरुग्राम में पुलिस टीम पर ही...
Apple की बैंकिंग सेवाओं को जबरदस्त रिस्पॉन्स, मजह कुछ दिनों में आया अरबों का डिपॉजिट
नई दिल्ली, बिजनेस डेस्क। दिग्गज टेक कंपनी Apple ने फाइनेंशियल सेक्टर में कदम रखते...
દ્વારકા ખાતે પિઠાધિશ્વર શંકરાચાર્ય શ્રીસદાનંદ સરસ્વતીજી નું સ્વાગત લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ
દ્વારકા ખાતે પિઠાધિશ્વર શંકરાચાર્ય શ્રીસદાનંદ સરસ્વતીજી નું સ્વાગત લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ
આમ આદમી પાર્ટીના કાર્યકરો એ 18% જીએસટી નો ગરબે ઘૂમીને વિરોધ દર્શાવ્યો...
આમ આદમી પાર્ટીના કાર્યકરો એ 18% જીએસટી નો ગરબે ઘૂમીને વિરોધ દર્શાવ્યો...
ગરબા પર 18 ટકા...