શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદના નવી જીકાદ્રી ગામે પાંચ વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધુ
બેકીંગ, અમરેલી....
જાફરાબાદ....
જાફરાબાદના જીકાદ્રી ગામે નરભક્ષી સિંહણનો...
सहकार से समृद्धि अंतर्गत सहकारिता पर जागरूकता कार्यक्रम आयोजित
सहकारी प्रबंध संस्थान जयपुर द्वारा दी बूंदी सेंट्रल कोऑपरेटिव बैंक प्रधान कार्यालय में सहकारिता...
મહિલા દિવસ વિશેષ....!!!
મહિલા દિવસ વિશેષ: પાલનપુરના પેડમેને 153 ગામડામાં ફરી 8200 દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપ્યા...
થરાદમાં લોકો ના ઘરોમાં પાણી ઘુસી ગયા, મામલતદાર ઓફીસ ની 6 સોલાર પેનલ તૂટી......
ધોધમાર વરસાદે બનાસકાંઠાને ધમરોળ્યું: થરાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, મામલતદાર ઓફિસની 6 સોલાર...
Uttarakhand Cloudburst: उत्तराखंड के धारचूला में फटा बादल, पुल टूटाने, 200 लोग फंसे। Pithoragarh
Uttarakhand Cloudburst: उत्तराखंड के धारचूला में बादल फटने से बड़ा हादसा हुआ है. यहां दारमा घाटी...