શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाशिम शहरातील गौरव वेअर हाऊस येथील काळाबाजार सुट्टीच्या दिवशी शालेय पोषक आहार केला लंपास.
वाशिम शहरातील गौरव वेअर हाऊस येथील काळाबाजार सुट्टीच्या दिवशी शालेय पोषक आहार केला लंपास.
બનાસકાંઠા ના ધાનેરા વિધાનસભા બેઠક પરના 100 વર્ષથી ઉપરના વરિષ્ઠ મહીલા મતદારે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
બનાસકાંઠા ના ધાનેરા વિધાનસભા બેઠક પરના 100 વર્ષથી ઉપરના વરિષ્ઠ મહીલા મતદારે પોસ્ટલ બેલેટથી મતદાન...
বহিঃৰাজ্যৰ বিদ্যুৎ চালিত গামোচা নিষিদ্ধ কৰাত আনন্দিত পদ্মশ্ৰী সন্মানপ্ৰাপক শিপিনী হেমপ্ৰভা চুতীয়া
বহিঃৰাজ্যৰ বিদ্যুৎ চালিত গামোচাই এক প্ৰকাৰৰ বজাৰ দখল কৰিছিল অসমৰ । যিকোনো অনুষ্ঠানত কেৱল...
સીમર ગામના યુવાને માનસિક બીમારીથી પીડાતા ચોપાટી નજીક ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
સીમર ગામના યુવાને માનસિક બીમારીથી પીડાતા ચોપાટી નજીક ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું