શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वस्त धान्य दुकान दारावर कार्यवाही करण्याची मागणी
गंगापूर तालुक्यातील गळनिंब येथील स्वस्त धान्य दुकान क्रमांक २० चे दुकानदार बाबासाहेब पाचपुते हे...
Delhi में प्रदूषण बढ़ने से पहले Action में केजरीवाल सरकार क्या बोले Gopal Rai? | Aaj Tak News
Delhi में प्रदूषण बढ़ने से पहले Action में केजरीवाल सरकार क्या बोले Gopal Rai? | Aaj Tak News
રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન | SatyaNirbhay News Channel
રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન | SatyaNirbhay News Channel