શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી : નાની કડી રોડ ઉપર પીકઅપ ડાલુ અને બુલેટ વચ્ચે અકસ્માતમાં યુવકનું કરુણ મોત
કડી : નાની કડી રોડ ઉપર આવેલા મેઘના છાત્રાલય પાસે યુવક બુલેટ લઈને ઘરે જઈ રહ્યો હતો. જે દરમિયાન...
આટકોટ ડોડીયાળા ખેડુત નો મોબાઈલ ફોન ચોરી
ડોડીયાળા ગામે વાડીમાં આટો મારવા જતાં તેનો મોબાઈલ ફોન મોટરસાયકલ ની બેંગ માં રાખેલ હતો બેગ માંથી...
ભાભરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડની સામાન્ય સભા યોજાઈ
ભાભરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડની સામાન્ય સભા યોજાઈ
ખેડૂતો ને મોઢે આવેલો કોળીયો છીનવાઈ જવાની ભીતિ
મોઢે આવેલો કોળીયો છીનવાઈ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે ....
થરાદ પંથકના ગામડાઓમાં...