શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢના ધનપુરા ઢોલિયાના વકીલ સાથે છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો
અમીરગઢ તાલુકાનો એક વકીલ PSIની નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો હતો. અમીરગઢ તાલુકાના ધનપુરા...
હળવદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
હળવદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
દેશની પ્રથમ હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ ઉત્પાદન કરનારી કંપની બનશે
#buletinindia #gujarat #bharuch
Drugs seized in Dhakuakhana - One person was arrested
Drugs seized in Dhakuakhana - One person was arrested
श्रद्धा आफताव मामले पर लोगों से बातचीत।।
श्रद्धा आफताव मामले पर लोगों से बातचीत।।