શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aurangabad | रुग्णालयाच्या समोर नारळविक्रीच्या टपरी आडून गांजाची तस्करी
Aurangabad | रुग्णालयाच्या समोर नारळविक्रीच्या टपरी आडून गांजाची तस्करी
नए अपडेट पाएं, नो फ़िकर न्यूज़ ऐप के साथ।
ताजा खबरें देखने के लिए प्ले स्टोर से डाउनलोड करें - No Ficker News App
(नो फ़िकर न्यूज़ )
"नये अपडेट्स पाएं
नो फ़िकर न्यूज़ ऐप के साथ "
ताज़ा खबरें देखने...
ત્રણ નિરીક્ષકોની ટીમ દાહોદ જિલ્લામાં નિરીક્ષકોની ઉપસ્થિતિ રાજકીય માહોલ ગરમાયો
સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષણ માટેની ની ટીમો ગુજરાતના તમામ જિલ્લાઓમાં...
BJP Candidate Second List: बीजेपी की दूसरी कैंडिडेट लिस्ट जारी, कई चौंकाने वाले नाम | Aaj Tak News
BJP Candidate Second List: बीजेपी की दूसरी कैंडिडेट लिस्ट जारी, कई चौंकाने वाले नाम | Aaj Tak News
महिसागर जिले के बालासिनोर में प्रांतिय कार्यालय, मामलतदार और जेसीआई
महिसागर जिले के बालासिनोर में प्रांतिय कार्यालय, मामलतदार और जेसीआई