શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BREAKING: Ahead of Gujarat Assembly polls, MLA Bhagwan Barad quits Congress | Zee News
BREAKING: Ahead of Gujarat Assembly polls, MLA Bhagwan Barad quits Congress | Zee News
અમદાવાદ ખાતે આવેલ સેજપૂર ટાવર ની પાસે અંદર ખૂલે આમ તલવાર થી કેક કાપવાનું ભારે પડ્યો, પોતાને રાજા સમજનાર ને પોલીસે સોંઘી કસ્ટડી માં લીધો
અમદાવાદ ના સૈજપુર બોઘા વિસ્તારમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ના...
દેવગઢ બારિયામા વણઝારા સમાજના અગ્રણીનુ રાસ રમતાં રમતાં મોત નિપજતા પરિવારમા માતમ છવાયો
દેવગઢ બારિયામા વણઝારા સમાજના અગ્રણીનુ રાસ રમતાં રમતાં મોત નિપજતા પરિવારમા માતમ છવાયો
भव्य भजन संध्या का आयोजन
टोंक जिले के गांव गुड़ा आनंदपुरा में सोमवार को भव्य भजन संध्या कार्यक्रम का आयोजन किया गया।...
बिबट्याचा कुत्र्यावर हल्ला! भाळवणी येथील शेतकऱ्याच्या पाळीव कुत्र्यावरील हल्ल्याची घटना सीसीटीव्हीत कैद!...
बिबट्याचा कुत्र्यावर हल्ला! घटना सीसीटीव्हीत कैद!