શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्वालियर में नारेबाजी कर रहे ये लोग बिजली कर्मचारी
ग्वालियर में नारेबाजी कर रहे ये लोग बिजली कर्मचारी
The Best Home Chest Workout for Building Pec Muscles
The Best Home Chest Workout for Building Pec Muscles
PORBANDAR પોરબંદરમાં શ્રીનાથજીના જુના મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા 01 11 2022
PORBANDAR પોરબંદરમાં શ્રીનાથજીના જુના મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા 01 11 2022
Bajaj ने रजिस्टर कराया Vector ट्रेडमार्क, Husqvarna के साथ पेश कर सकती है नया इलेक्ट्रिक स्कूटर; जानें डिटेल्स
Bajaj Auto ने भारत में Vector नाम से एक नया ट्रेडमार्क दायर किया है जो दोपहिया निर्माता का भविष्य...
નવા રતનપર ગામે દુકાનમાં દેશી દારૂનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો
ઘોઘા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ બાતમી આધારે નવા રતનપર ગામે ગ્રામ પંચાયત પાસેની પોતાની દુકાનમાં...