શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarakhand Weather Update: मौसम ने फिर बदली करवट, गंगोत्री हाईवे पर भूस्खलन में दबने से एक की मौत
Uttarakhand Weather Update: उत्तराखंड में मौसम का मिजाज बदला हुआ है। शुक्रवार रात से शनिवार...
ડીસાના કાંટમાં સર્વોદય વિદ્યાસંકુલનું નામકરણ અને રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ડીસાના કાંટ ગામે સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણવિધિ સમારોહ દબદબાભેર યોજાયો...
36 મી નેશનલ ગેમ અંતર્ગત મહિલા બાસ્કેટબોલ ગેમનો પ્રારંભ
#buletinindia #gujarat #bhavnagar
વલસાડમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજમાં નીકળ્યા કીડા | Zee24કલાક
વલસાડમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજમાં નીકળ્યા કીડા | Zee24કલાક
ডিব্ৰুগড় জিলা কবি সন্মিলনৰ উদ্যোগত মৰাণত কাব্যগুঞ্জণ-*
ডিব্ৰুগড় জিলা কবি সন্মিলনৰ উদ্যোগত মৰাণহাট সমন্বয় শাখা কবি সন্মিলনৰ সহযোগত আৰু মৰাণ কণিষ্ঠ...