શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવાના રૂપિયા 351આપવા પડશે ભક્તો વિરોધ વ્યક્ત કર્યો
ધેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવાના રૂપિયા 351આપવા પડશે ભક્તો વિરોધ વ્યક્ત કર્યો
સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે સાહિત્યિક ઓરડો “ધૂપસળી” નું ઉદઘાટન.
જિલ્લાની જાણીતી સરકારી હાઇસ્કૂલ ગુતાલ ખાતે સત્રના છેલ્લા દિવસે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે...
500 में गैस सिलेंडर, ग्रेजुएशन तक निशुल्क पढ़ाई,हरियाणा सरकार ने कर दिया बड़े एलान
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी ने हरियाली तीज के अवसर पर बड़ा एलान किया है। उन्होंने 500...
Amit Shah reached School in Gujarat | Sanjay Singh ने उड़ाया मजाक! Kumkum Binwal Analysis
Amit Shah reached School in Gujarat | Sanjay Singh ने उड़ाया मजाक! Kumkum Binwal Analysis
ভাৰতীয় প্ৰশাসনিক সেৱাৰ বিষয়া আয়ুষি জৈনৰ নাজিৰা মহকুমাধিপতি হিচাপে দায়িত্বভাৰ গ্ৰহণ
নাজিৰা , ২৮ অক্টোবৰ : - ২০২০ চনৰ ভাৰতীয় প্ৰশাসনিক সেৱাৰ বিষয়া আয়ুষি জৈনে আজি নাজিৰা মহকুমাৰ...