વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ત્રિરંગા સર્કલ પાસે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
આપણો સંકલ્પ વિકસિત ભારતના સૂત્ર હેઠળ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન...
ખેરાલુમાં સૌપ્રથમવાર ગણપતિ મહોત્સવનો પ્રારંભ સામુહિક શોભાયાત્રા દ્વારા થવા જઇ રહ્યો છે.
ખેરાલુમાં સૌપ્રથમવાર ગણપતિ મહોત્સવનો પ્રારંભ સામુહિક શોભાયાત્રા દ્વારા થવા જઇ રહ્યો છે.
કુરિવાજ-દારુબંધીનો ઐતિહાસિક નિર્ણય...
ડીસા તાલુકાના મુડેઠામાં કુરિવાજ-દારુબંધીનો ઐતિહાસિક નિર્ણય
આગમવિશારદ પરમ પૂજ્ય...
যোৰহাটৰ পদ পথত এগৰাকী অসহায় অচেতন যুৱতী উদ্ধাৰ
যোৰহাট নগৰৰ এটা এ টি এম ৰ সন্মুখৰ পদ পথত এগৰাকী অচিনাকি অচেতন যুৱতী উদ্ধাৰ হয়। পিঠিত এটা বেগ,...
फेफड़े रहेंगे हमेशां स्वस्थ और जवान, बस यह करना शुरू करदें || Sanyasi Ayurveda ||
फेफड़े रहेंगे हमेशां स्वस्थ और जवान, बस यह करना शुरू करदें || Sanyasi Ayurveda ||