રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 16-09-2022
PORBANDAR પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 16-09-2022
ખાંભા ના ડેડાણ માં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ખાંભા ના ડેડાણ માં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં...
राजस्थान के घर-घर में लगेगा ‘स्मार्ट मीटर’, बिजली का बिल भी आएगा कम; पोस्टपेड और प्री-पेड की तरह मिलेगी सुविधा
राजस्थान में सभी बिजली उपभोक्ता अब स्मार्ट मीटर से लैस हो जाएंगे। करीब 1.43 करोड़ कनेक्शनधारियों...
Surat Stone pelting News: सूरत में गणपति पंडाल पर पथराव और हंगामा, 33 लोग गिरफ्तार | Gujarat
Surat Stone pelting News: सूरत में गणपति पंडाल पर पथराव और हंगामा, 33 लोग गिरफ्तार | Gujarat
ಬೆಂಗಳೂರಿನ "ಸಾತ್ವಿಕ್ ಗೋಕುಲಮ್ ಓಲ್ಡ್ ಏಜ್ ಹೋಮ್" ಆಶ್ರಮದಲ್ಲಿ ಮಾರ್ಚ್ 10ರಂದು "ಬೃಹತ್ ಆರೋಗ್ಯ ತಪಾಸಣಾ ಶಿಬಿರ" ನಡೆಯಲಿದೆ.
ಮಾರ್ಚ್ 9, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಸಾತ್ವಿಕ್ ಗೋಕುಲಮ್ ಓಲ್ಡ್ ಏಜ್ ಹೋಮ್" ಸದಸ್ಯರು...