રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰাৰ মৰাণহাটত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ মন কী বাত অনুষ্ঠানত আজি মন্ত্ৰী যোগেন মহনৰ অংশ গ্ৰহণ।
মাহমৰাৰ মৰাণহাটত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ মন কী বাত অনুষ্ঠানত আজি মন্ত্ৰী যোগেন মহনৰ অংশ...
કઠલાલ તાલુકાના સીંગોડિયા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
જસદણ: ગોડલાધાર ગામમાં જુગાર રમતા 6 લોકો સામેપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, 10,120નો મુદ્દામાલ જપ્ત
જસદણ: ગોડલાધાર ગામમાં જુગાર રમતા 6 લોકો સામેપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, 10,120નો મુદ્દામાલ...
600 साल पुरानी बून्दी नरेश राव सूरजमल हाड़ा की एतिहासिक छतरी को केडीए द्वारा ध्वस्त करने को लेकर
दिनांक 20.09.2024 शुक्रवार सुबह 11 बजे केडीए कोटा द्वारा बून्दी नरेश राव सूरजमल हाड़ा की 600 साल...
ಸೊಳ್ಳೆಗಳನ್ನು ಮನೆಯಿಂದ ಹೊಡೆದೋಡಿಸಲು ಪ್ರಕೃತಿದತ್ತವಾದ ವಸ್ತುಗಳಿಂದ ಸ್ಪ್ರೇ ತಯಾರು ಮಾಡಿರುವುದಾಗಿ ಡಾ. ಪ್ರಶಾಂತ್ ಆರಾಧ್ಯ ಅವರು ಹೇಳಿದರು.
ಜುಲೈ 17, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ' ಕರ್ನಾಟಕ ಪ್ಯಾಕೇಜ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಅಂಡ್...