આટકોટ મહિલાઓ દ્વારા આજે કેવડા ત્રીજ નું પુજન કરવામાં આવ્યું હતું આટકોટ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આજે ભાદરવા મહિનાની ત્રિજ હોય આજે મહીલાઓ મહાદેવ ની પુજા અર્ચના કરવામાં આવે છે પુજારી જયદેવભાઈ વ્યાસ જણાવ્યું હતું કે મહાદેવ ને વર્ષ માં એક વાર કેવડો ચડાવમા આવે છે. આજે મહીલાઓ આજે કેવડા ત્રીજ પુજન કરવામાં આવ્યું હતું મંત્રોચ્ચાર સાથે પુજન કરવામાં આવ્યું હતું. ભુદેવ જયદેવભાઈ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&K Reservation Bill पर संसद में Amit Shah भड़के, गुस्से में Owaisi ने क्या कहा? | Sansad Me Aaj
J&K Reservation Bill पर संसद में Amit Shah भड़के, गुस्से में Owaisi ने क्या कहा? | Sansad Me Aaj
નીતિશ સરકારમાં વિવાદ, તેજ પ્રતાપની સરકારની મીટિંગમાં બનેવી, તો તેજસ્વી યાદવની મીટિંગમાં જોવા મળ્યા સંજય યાદવ
બિહારની નીતીશ કુમારની નવી મહાગઠબંધન સરકારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. RJD સુપ્રીમો લાલુ...
મંત્રોચ્ચાર સાથે હેલમેટ પહેરાવવાનો વીડિયો તમે ક્યાંય નહીં જોયો હોય
મંત્રોચ્ચાર સાથે હેલમેટ પહેરાવવાનો Video તમે ક્યાંય નહીં જોયો હોય
અમીના ઉર્ફે ડોન તથા તેના સાગરીત સમીરઉદીન નાઓને મેફેડ્રોનનો
જથ્થો 31.310 ગ્રામ કિ.રૂ. 3,13,100/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી
કુલ્લે કિ.રૂ.3,31,000 /-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર, કાલુપુર, ભંડેરી
પોળ, વાણીયા શેરીના નાકે જાહેરમાંથી અગાઉ એનડીપીએસ ના કેસ માં સજા...
વિષ્ણુસહસ્ત્ર પાઠની પૂર્ણાહિતી માં શંકરભાઈ ચૌધરીએ આહુતિ આપી ગૌમાતાને લંપી વાયરસ માંથી મુક્તિ મળે..
વિષ્ણુસહસ્ત્ર પાઠની પૂર્ણાહિતી માં શંકરભાઈ ચૌધરીએ આહુતિ આપી ગૌમાતાને લંપી વાયરસ માંથી મુક્તિ મળે..