રાજ્યમાં જૂની પેન્શન યોજના સહિતના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે કર્મચારીઓ દ્વારા તબક્કાવાર આંદોલનની જાહેરાત કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું. આજે રોજ વેરાવળ ખાતે કર્મચારીઓના તમામ સંગઠનો જેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, સંયુક્ત કર્મચારી મોરચો, કર્મચારી મહામંડળ, ભારતીય મજદૂર સંઘ, આરોગ્ય કર્મચારી , તલાટી મંડળો , ગ્રામ સેવક , જિલ્લા પંચાયત કર્મચારીઓ ઉપરાંત શિક્ષકોના વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉત્કર્ષ મંડળ , એચ ટાટ યુનિયન સહિત 17 થી 18 યુનિયનોના પ્રમુખ હોદ્દેદારોની મિટિંગ મળી હતી જેમાં ત્રણ તારીખના રોજ યોજાનર વિશાળ રેલી અને કલેક્ટરશ્રીને આવેદન અંગેના આયોજનનો તખ્તો ઘડાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગરમાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજાને જેલ મુક્ત કરવા બાબતે રાજપૂત સમાજ આવ્યો મેદાને
જામનગરમાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજાને જેલ મુક્ત કરવા બાબતે રાજપૂત સમાજ આવ્યો મેદાને
समाज को सही दिशा और दशा बताने वाले शिक्षक होते हैं समाज की रीड - डॉ. संदीप यादव
समाज को सही दिशा और दशा बताने वाले शिक्षक होते हैं समाज की रीड - डॉ. संदीप यादवबून्दी।...
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Maharashtra Political Crisis: Sharad Pawar का Ajit पर वार, NCP को तोड़ने वालों को असली जगह दिखाएंगे
Maharashtra Political Crisis: Sharad Pawar का Ajit पर वार, NCP को तोड़ने वालों को असली जगह दिखाएंगे