સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 38 વરસની સિનિયર ફાર્માસિસ્ટ તરીકેની સુદીર્ઘ સેવા બજાવી વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતાં શ્રી અશોકકુમાર ભાનુશંકર પંડ્યાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાઈ ગયો .આ પ્રસંગે શ્રી પી પી પરમાર( ડૉ.વૈદ્ પંચકર્મ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સુરેન્દ્રનગર) ડૉ.મનોજભાઈ તારવણી (જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી) ડૉ. જે. ડી.મકવાણા, ડૉ.ઉર્મિલાબેન તારવણી, ડૉ.ભાવેશભાઈ વાઘેલા( પ્રમુખ શ્રી જીલ્લા પંચાયત મેડિકલ અસોશિયેશન) ડૉ.પુનીતભાઈ જેઠવા, ડૉ દિલીપભાઈ બારૈયા, ડૉ આર. ડી.ઝાલા ( નિવૃત્ત જિલ્લા આયુર્વેદ અધિકારી) ડૉ. કડેવાલ નિવૃત્ત એમ ઓ વગેરે ઉપસ્થિત રહ્યા શ્રી અશોકભાઈ પંડ્યા આમંત્રણને માન આપીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સિવાય ગાંધી હોસ્પિટલના ડૉ. એસ.બી ભટ્ટ( નિવૃત્ત મેડિકલ ઓફિસર ગાંધી હોસ્પિટલ), ડૉ. મનીષ મુદગલ ( એમ.એસ.ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર) તથા જાણીતા એડવોકેટ શ્રી કલ્પેશભાઈ દવે,નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના સ્થાપક શ્રી રાજેશભાઈ રાવલ તથા અન્ય શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમર્ગ કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. આર.વી પરમાર તથા મનોજ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું .કાર્યક્રમ દરમિયાન સંગીત અનિલભાઈ શુક્લ (અમરેલી) એ પીરસ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वर्तमान भाजपा सरकार मे प्रदेश का युवा वर्ग निराशानजक माहौल मे है- मुंड
बून्दी। प्रदेश युवा कांग्रेस प्रत्येक जिले मे जाकर उर्जावान युवाओ को चिन्हित कर उन्हे संगठन की...
વાહરા ગામે ધારાસભ્યના હસ્તે નવિન રોડનું ખાતમુહૂર્ત કરાયું
વાહરા ગામે ધારાસભ્યના હસ્તે નવિન રોડનું ખાતમુહૂર્ત કરાયું
Breaking News: World Cup में टक्कर से पहले Babar Azam का बड़ा कुबूलनामा | Babar Azam On Virat
Breaking News: World Cup में टक्कर से पहले Babar Azam का बड़ा कुबूलनामा | Babar Azam On Virat
સાયલાના ઈશ્વરિયા ગામના સરપંચ પર રાજીનામું આપવાનું દબાણ કરી હુમલો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો...
बच्चों को मेटाबोलिक सिंड्रोम से बचाने के लिए अपनाएं ये 5 उपाय, मिलेगी राहत
बच्चों के खानपान पर अभिभावकों को पूरी तरह से ध्यान देना चाहिए। दरअसल, बच्चे को पौष्टिक और...