સુરતના પુણા વિસ્તારમાં આવેલી હસ્તિનાપુર સોસાયટીટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.જેથી વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
300 જેટલા જેકનો ઉપયોગ કરી આખું મકાન 4 ફૂટ ઉંચુ કરવામાં આવ્યું
300 જેટલા જેકનો ઉપયોગ કરી આખું મકાન 4 ફૂટ ઉંચુ કરવામાં આવ્યું
Loksabha Election 2024: Jharkhand Congress में अभी तक तय नहीं हुआ सीटों का बंटवारा | Ranchi News
Loksabha Election 2024: Jharkhand Congress में अभी तक तय नहीं हुआ सीटों का बंटवारा | Ranchi News
પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી આશરે રૂ. 90,000 થી વધુનો જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા
દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે...
આસપુર ગામના વિદ્યાર્થીઓ માટે એસ.ટી બસ ચાલુ કરવામાં આવી
વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી...