સુરતના પુણા વિસ્તારમાં આવેલી હસ્તિનાપુર સોસાયટીટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.જેથી  વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી