અમદાવાદ કાલુપુર વિસ્તાર મા શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી ના સંચાલક તથા દરિયાપુર સંસ્કાર વિધ્યામંદિર ના આચાર્ય ધવલભાઈ વાળા ઉતમ સમાજસેવક તથા મોટીવેશનલ સ્પીકર, શિક્ષણયજ્ઞમા સતત આહુતી આપી વિદ્યાર્થીઓ ના માર્ગદર્શન તથા લેખક,પત્રકાર ખુબ જ કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા આ મોટીવેશનલ સ્પીકર લોકોને આનંદથી જીવન જીવવા માટે સેમિનાર ધ્વારા ઉતમ કાર્ય કરી રહયા છે.