સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Bhavnagar | ઈકો ફ્રેન્ડલી અને માટી ના ગણપતિની મુર્તિની મારકેટમાં માંગ | Divyang News | By Divyang News Channel | Facebook
#Bhavnagar | ઈકો ફ્રેન્ડલી અને માટી ના ગણપતિની મુર્તિની મારકેટમાં માંગ | Divyang News | By...
ઢુણાદરા ખાતે સવસેતુ કાર્યક્રમ યોજાયું.
આજ રોજ તા 30 .9. 2024 સેવાસેતુ કાર્યક્રમ ૧૦ મો તબક્કો ઢુણાદરા ખાતે યોજાયું
જન...
નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આમરણ ઉપવાસનો નવમો દિવસ
નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આમરણ ઉપવાસનો નવમો દિવસ
સિહોર શહેરમાં અનેક સ્થળોએ પણ કચરાના ઢગલા જોવાં મળ્યાં હતાં
સિહોર નગરપાલિકાના સેનેટરી વિભાગની બેદરકારી નવી નથી શહેરના અનેકો સ્થળ. પર કચરાના ચારેબાજુ ઢગલાઓ...