સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कौटुंबिक वादातून पन्हाळा तालुक्यातील दरेवाडी येथे पत्नीचा डोक्यात वरवंटा घालून खून
कौंटुबिक वादातून रागाच्या भरात पतीने पत्नीच्या डोक्यात दगडी वरवंट घालून खून केल्याची घटना काल,...
Telangana Elections 2023: Devendra Fadnavis ने तेलंगाना में किया प्रचार, BJP के लिए मांगे वोट
Telangana Elections 2023: Devendra Fadnavis ने तेलंगाना में किया प्रचार, BJP के लिए मांगे वोट
ભર ઉનાળાની સિઝન અને અસહ્ય 42 ડીગ્રી ઉપર ગરમીમાં બનાસકાંઠા જીલ્લાની જનતા પાણી માટે મારે છે વલખા.!
ભર ઉનાળાની સિઝન અને અસહ્ય 42 ડીગ્રી ઉપર ગરમીમાં બનાસકાંઠા જીલ્લાની જનતા પાણી માટે મારે છે વલખા.!
108 ખંભાત વિધાનસભામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહની જાહેરસભા... આ છે. ખંભાતનો અવાજ
108 ખંભાત વિધાનસભામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહની જાહેરસભા... આ છે. ખંભાતનો અવાજ