માતર તાલુકાના ત્રાજ ગામે સમાજની દિકરીની હત્યા થઇ તે ખરેખર નિંદનીય છે. ખેડા જિલ્લા ભાજપા મહીલા મોરચાની બહેનોએ ત્રાજ ગામે દિકરીના પરીવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી. પરીવારને દુઃખ સહન કરવાની શકિત પરમાત્મા આપે આ સમયે સ્વામીનારાયણ ભગવાનની ઘન તેમજરામનામની ૧૦૮ માળાના જય કર્યા નરાધમને કડક સજા થાય. ફાંસી થાય એવા ફાંસી આપો ફાંસી આપો.ના સુત્રો કર્યા આ સમયે પ્રમુખ નલીનીબેન પટેલ, ગામના સરપંચ મહીલા મોરચા ઉપપ્રમુખ જીજ્ઞાસાબેન પટેલ, મંત્રી બકુબેન ડોડીયા, વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન પટેલ માતર તાલુકા મોરચા ઉષાબેન ઠાકોર, ખેડા તાલુકા મહીલા મોરચા પ્રમુખ વીમલબેન સોલંકી ઉપસ્થિત રહી પરીવારને સાંત્વના પાઠવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka News: नफरत फैलाने के आरोप में समाचार चैनल और एंकर पर FIR दर्ज, बढ़ सकती हैं मुश्किलें
बेंगलुरु। एक टेलीविजन कार्यक्रम में एक समुदाय के खिलाफ नफरत फैलाने के आरोप में एक...
অসমত প্ৰথম বাৰৰ বাবে বিমানকোঠত ক'স্তা কফিৰ বিপণিৰ শুভ উদ্বোধন
আজিৰ খবৰ, গুৱাহাটী, ১২ জুলাই, ২০২২ : বৰঝাৰস্থিত লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈ আন্তঃৰাষ্ট্ৰীয় বিমানকোঠত,...
શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યો ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યો ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
हाथरस भगदड़ पर बाबा सूरजपाल का बयान, कहा- दोषियों को नहीं जाएगा बख्शा
हाथरस भगदड़ पर बाबा सूरजपाल का बयान सामने आया है. उन्होंने कहा कि हादसे के बाद से दु:खी हूं....