જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર ટાઉનહોલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ વિતરણ
પાલનપુર ટાઉનહોલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ વિતરણ
कोविड-19 से मृत कार्मिक को देय अतिरिक्त अनुग्रह राशि के मामले में प्रशासनिक लापरवाही
बूंदी। कोविड-19 से संक्रमित होकर इलाज के दौरान मेडिकल कॉलेज, कोटा में 18 मई 2021 को महावीर शर्मा,...
তিনিচুকীয়া ৱিমেনছ্ কলেজত দুয্যোগ ব্যৱস্থাপনাৰ অনুশীলন
তিনিচুকীয়া ৱিমেনছ্ কলেজত তিনিচুকীয়া অসামৰিক প্ৰতিৰক্ষা, অগ্নিনিৰ্বাপক বাহিনী, ৱিমেনছ্...
Motorola G24 Power: 6000mAh बैटरी, 50MP कैमरा और 16GB तक रैम के साथ लॉन्च हुआ Smartphone, फटाफट चेक करें कीमत
Motorola ने अपने भारतीय ग्राहकों के लिए एक नया स्मार्टफोन लॉन्च कर दिया है। दरअसल हम यहां...