જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujrat politics | અધ્યક્ષ પદનું ફોર્મ ભર્યા પછી @shankarchaudhary શુ કહ્યું | K9newsgujratichannel
Gujrat politics | અધ્યક્ષ પદનું ફોર્મ ભર્યા પછી @shankarchaudhary શુ કહ્યું | K9newsgujratichannel
सेना को 156 प्रचंड हेलीकाप्टर मिलने का रास्ता साफ | Indian Air Force | Tejas Fighter Jet | Aaj Tak
सेना को 156 प्रचंड हेलीकाप्टर मिलने का रास्ता साफ | Indian Air Force | Tejas Fighter Jet | Aaj Tak
ખાંભા તાલુકાના આંબલિયાળા પ્રા શાળામાં શિક્ષકોની બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો
શ્રી આંબલીયાળા પ્રા. શાળાના એક શ્રેષ્ઠ શિક્ષક, ઉમદા વ્યક્તિ અને સતત પ્રવૃત્તિશીલ...
शिरूर तालुक्यातील जिल्हा परिषद गट व पंचायत समिती गण आरक्षण जाहीर!
शिरूर तालुक्यातील पंचायत समितीच्या १६ गणासाठी आरक्षण सोडत आज गुरुवार(दि.२०) रोजी पार पडली....