જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra CM News: महाराष्ट्र का अगला CM कौन, दिल्ली में बढ़ी हलचल | Aaj Tak
Maharashtra CM News: महाराष्ट्र का अगला CM कौन, दिल्ली में बढ़ी हलचल | Aaj Tak
દિયોદર ના કંદર્પ સોની ની આસામ ના મુખ્યમંત્રી સાથે મુલાકાત..
હરિ કૃષ્ણા ફાઉન્ડેશન નાં ચેરમેન ની આસમ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત,,,હરિ કૃષ્ણા ફાઉન્ડેશન...
PM Modi, Shah, Akhilesh, Rahul, Madhavi Lata, Babri की जगह मिली जमीन पर क्या बोले Owaisi? Jamghat
PM Modi, Shah, Akhilesh, Rahul, Madhavi Lata, Babri की जगह मिली जमीन पर क्या बोले Owaisi? Jamghat
'घर जाकर पूछो...' Supriya Sule ने Modi Government के दावों पर संसद में क्या बताया?
'घर जाकर पूछो...' Supriya Sule ने Modi Government के दावों पर संसद में क्या बताया?