આજરોજ પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ એક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી અને મહાપૂજા  પ્રજા પૂજા કરીને સોમનાથ મહાદેવના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા તેઓને સ્મુર્તિ ચિન્હ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું