સિહોર અને પંથકમાં ભાદરવી અમાસનું અનેરૂં મહાત્મ્ય છે અને ભાદરવીએ યોજાતા ભાતીગળ લોકમેળા સંસ્કૃતિના ધબકાર સમા છે શહેરના બ્રહ્મકુંડ ખાતે દર વર્ષે લોકમેળો યોજાય છે મેળો માણવા માનવ મેદની ઉમટી પડે છે. હૈયે - હૈયુ દળાય તેટલી ભીડ જામે છે. વરસાદી સરવડા વચ્ચે ઠંડક ભર્યા માહોલ વચ્ચે આવતીકાલે લોકો ઉમંગ ઉત્સાહ સાથે લોકમેળામાં ખાણીપીણી, ખરીદી તથા નાના મોટા ચકડોળની મોજ માણશે તહેવારો ઉત્સવોની જેમ મેળાનું મહત્વ ખાસ કરીને ગ્રામ્ય પ્રજા માટે સવિશેષ હોય છે. એમને માટે મેળો આનંદ પ્રમોદ યાત્રા, યાત્રા અને ખરીદી એમ ત્રિવિધ પ્રકારે અગત્યનું અને મોટુ માધ્યમ છે અબાલવૃધ્ધ સૌને મેળાનું નામ માત્ર ઉત્સાહ પ્રેરક છે. બાળકો અને સ્ત્રીઓ માટે મેળો. વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેના દ્વારા સ્ત્રીઓને દરરોજની જવાબદારીમાંથી તે દિવસ પૂરતી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં સૌથી વધુ લોકમેળા યોજાય છે. ભાદરવી સાથે મેળા-ઉત્સવની વણઝારના શ્રાવણ માસની પૂર્ણાહ્તિ થતી હોય છે ત્યારે સિહોરના બ્રહ્મકુંડ ખાતે યોજાનારા આ લોકમેળામાં આનંદઉલ્લાસભેર લોકો જોડાશે લોક હૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો આ લોકમેળો હજારો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા બેઠક યોજવામાં આવી
રાજકોટ તાલુકાના માખવડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા બેઠક નું આયોજન કરવામાં આવ્યું...
सांस्कृतिक कार्यक्रम | दिवस दूसरा | खान्देश कृषी महोत्सव २०२३
सांस्कृतिक कार्यक्रम | दिवस दूसरा | खान्देश कृषी महोत्सव २०२३
New Criminal laws: पुलिस नहीं कर रही सुनवाई, ऐसे कर सकते हैं ऑनलाइन FIR; एक्शन में नहीं होगी देरी
1 जुलाई से देश में नए क्रिमिनल लॉ लागू हो गए हैं। इन नियमों के लागू होने के बाद लोगों को ऑनलाइन...
प्रत्येक पंचायत में होगी बहुउद्देशीय सहकारी समिति* *केंद्रीय सहकारिता मंत्री शाह द्वारा देश की 10000 नई बहुउद्देशीय सहकारी समितियों का शुभारंभ*
भारत सरकार के केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने बुधवार को "सहकार से समृद्धि" अभियान के...
राहुल दस जन्म लेकर भी नहीं बन पाएंगे सावरकर: अनुराग ठाकुर
वीर सावरकर पर टिप्पणी के बाद केंद्रीय मंत्री अनुराग ठाकुर ने कांग्रेस के पूर्व अध्यक्ष राहुल...