સિહોર અને પંથકમાં ભાદરવી અમાસનું અનેરૂં મહાત્મ્ય છે અને ભાદરવીએ યોજાતા ભાતીગળ લોકમેળા સંસ્કૃતિના ધબકાર સમા છે શહેરના બ્રહ્મકુંડ ખાતે દર વર્ષે લોકમેળો યોજાય છે મેળો માણવા માનવ મેદની ઉમટી પડે છે. હૈયે - હૈયુ દળાય તેટલી ભીડ જામે છે. વરસાદી સરવડા વચ્ચે ઠંડક ભર્યા માહોલ વચ્ચે આવતીકાલે લોકો ઉમંગ ઉત્સાહ સાથે લોકમેળામાં ખાણીપીણી, ખરીદી તથા નાના મોટા ચકડોળની મોજ માણશે તહેવારો ઉત્સવોની જેમ મેળાનું મહત્વ ખાસ કરીને ગ્રામ્ય પ્રજા માટે સવિશેષ હોય છે. એમને માટે મેળો આનંદ પ્રમોદ યાત્રા, યાત્રા અને ખરીદી એમ ત્રિવિધ પ્રકારે અગત્યનું અને મોટુ માધ્યમ છે અબાલવૃધ્ધ સૌને મેળાનું નામ માત્ર ઉત્સાહ પ્રેરક છે. બાળકો અને સ્ત્રીઓ માટે મેળો. વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેના દ્વારા સ્ત્રીઓને દરરોજની જવાબદારીમાંથી તે દિવસ પૂરતી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં સૌથી વધુ લોકમેળા યોજાય છે. ભાદરવી સાથે મેળા-ઉત્સવની વણઝારના શ્રાવણ માસની પૂર્ણાહ્તિ થતી હોય છે ત્યારે સિહોરના બ્રહ્મકુંડ ખાતે યોજાનારા આ લોકમેળામાં આનંદઉલ્લાસભેર લોકો જોડાશે લોક હૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો આ લોકમેળો હજારો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડમાં ભારે વરસાદમાં 38 કિલોમીટર સુધીના કુલ 33 ‘તકલાદી’ રોડ પાણીમાં ધોવાઈ ગયા !! લાખ્ખોનું નુકશાન ; મરામત ચાલુ !
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કુલ 38.05 કિમીના એરિયામાં આવતા 33 રોડ તૂટી જતા લાખ્ખો...
મોબાઈલના યુગમાં બાળકોની અનોખી ઈબાદત: કલારાણીના બે ભૂલકાઓએ ૫ દિવસ 'એતેકાફ' કરી પ્રેરણા પૂરી પાડી
મોબાઈલના યુગમાં બાળકોની અનોખી ઈબાદત: કલારાણીના બે ભૂલકાઓએ ૫ દિવસ 'એતેકાફ' કરી પ્રેરણા પૂરી પાડી...
આપ પાર્ટી ડોર ટુ ડોર પ્રચાર કરી આપ પાટી બજબુત કરી રહી છે
આપ પાર્ટી ડોર ટુ ડોર પ્રચાર કરી આપ પાટી બજબુત કરી રહી છે
29 May 2024 | आज की बड़ी खबरें | Latest News | Top News | Gantantra Express | Breaking News
29 May 2024 | आज की बड़ी खबरें | Latest News | Top News | Gantantra Express | Breaking News
অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ উপলক্ষ্যে মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগিতা
অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ উপলক্ষ্যে মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগিতা