સિહોર અને પંથકમાં ભાદરવી અમાસનું અનેરૂં મહાત્મ્ય છે અને ભાદરવીએ યોજાતા ભાતીગળ લોકમેળા સંસ્કૃતિના ધબકાર સમા છે શહેરના બ્રહ્મકુંડ ખાતે દર વર્ષે લોકમેળો યોજાય છે મેળો માણવા માનવ મેદની ઉમટી પડે છે. હૈયે - હૈયુ દળાય તેટલી ભીડ જામે છે. વરસાદી સરવડા વચ્ચે ઠંડક ભર્યા માહોલ વચ્ચે આવતીકાલે લોકો ઉમંગ ઉત્સાહ સાથે લોકમેળામાં ખાણીપીણી, ખરીદી તથા નાના મોટા ચકડોળની મોજ માણશે તહેવારો ઉત્સવોની જેમ મેળાનું મહત્વ ખાસ કરીને ગ્રામ્ય પ્રજા માટે સવિશેષ હોય છે. એમને માટે મેળો આનંદ પ્રમોદ યાત્રા, યાત્રા અને ખરીદી એમ ત્રિવિધ પ્રકારે અગત્યનું અને મોટુ માધ્યમ છે અબાલવૃધ્ધ સૌને મેળાનું નામ માત્ર ઉત્સાહ પ્રેરક છે. બાળકો અને સ્ત્રીઓ માટે મેળો. વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેના દ્વારા સ્ત્રીઓને દરરોજની જવાબદારીમાંથી તે દિવસ પૂરતી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં સૌથી વધુ લોકમેળા યોજાય છે. ભાદરવી સાથે મેળા-ઉત્સવની વણઝારના શ્રાવણ માસની પૂર્ણાહ્તિ થતી હોય છે ત્યારે સિહોરના બ્રહ્મકુંડ ખાતે યોજાનારા આ લોકમેળામાં આનંદઉલ્લાસભેર લોકો જોડાશે લોક હૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો આ લોકમેળો હજારો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રીના નસવાડી ખાતે રોડ શો જુઓ BJP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા?
આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રીના નસવાડી ખાતે રોડ શો જુઓ BJP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા?
ડીસામાં ચાલુ બાઇકમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસા શહેરમાં આવેલ ભગવતી સર્કલથી લેખરાજ ચાર રસ્તા વચ્ચે શાકમાર્કેટની આગળ ચાલુ બાઇકમાં આગ ભભૂકી...
বৰশী বাই থকা সময়তে বজ্ৰ পৰি চাৰি সন্তানৰ পিতৃৰ কৰুণ মৃত্যু
কলগাছিয়াৰ খাৰবাল্লীত বজ্ৰ পৰি এজন যুৱকৰ মৃত্যু ঘটিছে। বেকী নৈত বৰশীৰে মাছ মাৰি থকা অৱস্থাত বজ্ৰ...
চিকিৎসকৰ ভূল চিকিৎসাৰ বাবে এগৰাকী কনমানি শিশুই শাৰিৰিক সক্ষমতা হৰুউৱাৰ অভিযোগ
দীঘিৰপাৰৰ ডাঁহী বনিয়াপাৰাৰ মৰ্মান্তিক কৰুণ হৃদয় বিদাৰক ঘটনা এয়া ৷
সাধাৰণ বেমাৰত চিকিৎসকৰ ওচৰলৈ...