સિહોર અને પંથકમાં ભાદરવી અમાસનું અનેરૂં મહાત્મ્ય છે અને ભાદરવીએ યોજાતા ભાતીગળ લોકમેળા સંસ્કૃતિના ધબકાર સમા છે શહેરના બ્રહ્મકુંડ ખાતે દર વર્ષે લોકમેળો યોજાય છે મેળો માણવા માનવ મેદની ઉમટી પડે છે. હૈયે - હૈયુ દળાય તેટલી ભીડ જામે છે. વરસાદી સરવડા વચ્ચે ઠંડક ભર્યા માહોલ વચ્ચે આવતીકાલે લોકો ઉમંગ ઉત્સાહ સાથે લોકમેળામાં ખાણીપીણી, ખરીદી તથા નાના મોટા ચકડોળની મોજ માણશે તહેવારો ઉત્સવોની જેમ મેળાનું મહત્વ ખાસ કરીને ગ્રામ્ય પ્રજા માટે સવિશેષ હોય છે. એમને માટે મેળો આનંદ પ્રમોદ યાત્રા, યાત્રા અને ખરીદી એમ ત્રિવિધ પ્રકારે અગત્યનું અને મોટુ માધ્યમ છે અબાલવૃધ્ધ સૌને મેળાનું નામ માત્ર ઉત્સાહ પ્રેરક છે. બાળકો અને સ્ત્રીઓ માટે મેળો. વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેના દ્વારા સ્ત્રીઓને દરરોજની જવાબદારીમાંથી તે દિવસ પૂરતી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં સૌથી વધુ લોકમેળા યોજાય છે. ભાદરવી સાથે મેળા-ઉત્સવની વણઝારના શ્રાવણ માસની પૂર્ણાહ્તિ થતી હોય છે ત્યારે સિહોરના બ્રહ્મકુંડ ખાતે યોજાનારા આ લોકમેળામાં આનંદઉલ્લાસભેર લોકો જોડાશે લોક હૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો આ લોકમેળો હજારો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3 और Aditya L1 से भारत ने कैसे दुनिया भर में अपनी धाक जमाई (BBC Hindi)
Chandrayaan 3 और Aditya L1 से भारत ने कैसे दुनिया भर में अपनी धाक जमाई (BBC Hindi)
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને
હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને
હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજનને...
लॉन्चिंग से पहले लीक हुई नई Mahindra Thar की फोटो, दिया गया है एकदम नया बॉडी पैनल
Mahindra Thar 5 Door नई महिंद्रा थार 5-डोर जल्द ही भारत में लॉन्च होने वाली है। इसके अभी तक कई...
अभिभावकों की भी होगी काउंसलिंग, अन्य कोर्सेज के बारे में भी दी जाएगी जानकारी, कोचिंग विद्यार्थियों को मिलेगी यूनिक आईडी
जिला कलक्टर डॉ. रविन्द्र गोस्वामी ने कहा कि कोचिंग संस्थान एक मैकेनिज्म तैयार कर 15 जुलाई के बाद...
એક વ્યક્તિએ પૈસા ને ઉઘરાણીના દબાવમાં આવીને ઝરી દવા પીને મોત વાલુ કર્યું
એક વ્યક્તિએ પૈસા ને ઉઘરાણીના દબાવમાં આવીને ઝરી દવા પીને મોત વાલુ કર્યું