આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दारू के नशे में युवक ने कार्यरत पुलिस पर किया हमला
*चराईदेव जिले के काकोतिबाड़ी रासस्थली स्थान पर दारू के नशे में युवक ने कार्यरत पुलिस पर किया हमला*...
હાર્ટઅટેકથી લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર...
सुनक की जगह लेंगी केमी बेडेनॉक:किसी ब्रिटिश पार्टी की लीडर बनने वाली पहली अश्वेत महिला
ब्रिटेन की सबसे बड़ी पार्टियों में एक कंजर्वेटिव पार्टी में अब ऋषि सुनक की जगह एक अश्वेत महिला...
छात्र नेता ने प्राचार्य को सौंपा परीक्षा नियंत्रक के नाम ज्ञापन
छात्र नेता हिमांशु ओझा ने बताया कि प्रथम सेमेस्टर के परीक्षा आवेदन फॉर्म भरने में आ रही कई...