આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Water Crisis: दिल्ली में गहराया जल सकंट, मंत्री आतिशी ने Haryana सरकार पर फोड़ा ठीकरा
Delhi Water Crisis: दिल्ली में गहराया जल सकंट, मंत्री आतिशी ने Haryana सरकार पर फोड़ा ठीकरा
শাৰদীয় দুৰ্গোৎসৱৰ মাজতে কাজিৰঙাত চোৰৰ চাফাই অভিযান
শাৰদীয় দুৰ্গোৎসৱৰ মাজতে কাজিৰঙাত চোৰৰ চাফাই অভিযান। নৱমীৰ নিশা ঘৰত কোনো নথকাৰ সুযোগ লৈ কাজিৰঙাৰ...
ડીસા તાલુકાના આસેડા નજીક દાંતીવાડા કેનાલમાં પડ્યું ગાબડું..
ડીસા તાલુકાના આસેડા નજીક દાંતીવાડા કેનાલમાં પડ્યું ગાબડું..
वेट गेन और ब्लोटिंग का कारण बनता है दूध! जानें इससे जुड़े ऐसे ही कुछ आम मिथक और उनकी सच्चाई
दूध हमारी सेहत के लिए काफी गुणकारी होता है। इसे पीने से ढेर सारे फायदे मिलते हैं। कैल्शियम...