આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભૂલકાંઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે HPCL ની CSR પ્રવૃત્તિ હેઠળ જિલ્લાને અંદાજિત
રૂા.૨૩.૮૦ લાખના ખર્ચે ૯૫૨ સ્ટેડીઓમીટરની સુવિધા ઉપલબ્ધ
ભૂલકાંઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે HPCL ની CSR પ્રવૃત્તિ હેઠળ જિલ્લાને અંદાજિત રૂા.૨૩.૮૦...
Parliament: संजय सिंह के निलंबन के खिलाफ विपक्ष ने खोला मोर्चा, रातभर संसद के बाहर बैठे रहे सांसद
Sanjay Singh Suspension: आम आदमी पार्टी के सांसद संजय सिंह के निलंबन के बाद संसद के बाहर...
शेतक-यांनी लम्पी स्किन आजारामुळे घाबरून जाऊ नये.मतदार संघात लस उपलब्ध असल्याची आ.डाॅ.गुट्टेंची माहिती
.
आ. गुट्टे यांच्या पाठपुराव्यामुळे गंगाखेड मतदारसंघात लम्पी स्कीम डिसीजवर लस...
ભારતમાં લમ્પી રોગ ક્યાંથી આવ્યો?
હાલમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબના દૂધાળા પશુઓમાં લમ્પી રોગ ફેલાયો છે. જેના કારણે હજારો ગાયોના...