આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धनंजय मुंडेंनी घेतले प्रभू वैद्यनाथांचे दर्शन*
*प्रत्येक श्रावण सोमवारी सुंदर फुलांची आरास व मंदिराची नाथ प्रतिष्ठाण कडून सजावट करणार - धनंजय मुंडे*
परळी (दि. 08) - श्रावण सोमवार व पुत्रदा एकादशी असा सुंदर संगम आज साधला असून, यानिमित्ताने माजी...
ડીસા માં અજાણ્યા ઇસમની લાસ મળતા ચકચાર મચી જવા પામી
ડીસા માં અજાણ્યા ઇસમની લાસ મળતા ચકચાર મચી જવા પામી
સાબરકાંઠા જિલ્લામાં ચાર બેઠકો માંથી ત્રણ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
સાબરકાંઠા જિલ્લામાં ચાર બેઠકો માંથી ત્રણ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો