દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पुलिसकर्मियों से वार्ता कर लंबित प्रकरणों के निस्तारण व कानून व्यवस्था के संबंध में दिए दिशा-निर्देश 
 
                      पुलिसकर्मियों से वार्ता कर लंबित प्रकरणों के निस्तारण व कानून व्यवस्था के संबंध में दिए...
                  
   ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಾರ್ಚ್ 9ರಂದು 2ನೇ ಆವೃತ್ತಿಯ 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಪೊಲೀಸ್ ಓಟ' ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.  
 
                      ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 27, 2025
'ನಮ್ಮ ಪೊಲೀಸ್ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ' ಸಂಭ್ರಮಾಚರಣೆಯಲ್ಲಿ 10,000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಓಟಗಾರರು...
                  
   कांग्रेस और TMC के बीच हुई सुलह! वायनाड में प्रियंका गांधी के लिए प्रचार करने को तैयार ममता बनर्जी 
 
                      कांग्रेस नेता प्रियंका गांधी वायनाड से लोकसभा उपचुनाव लड़ने जा रही हैं. इसी के साथ उन्होंने...
                  
   ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય ગરીબો કરતાં પણ બદતર હાલતમાં જીવી રહ્યા છે 
 
                      #GujaratiNews #latestNews #BreakingNews #GujaratiNewsLiveસત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube...
                  
   
  
  
   
  