દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા વિધાનસભા ની 2022 મા રેકોર્ડ બ્રેક
મહુધા માં સંજયસિંહ મહિડા નો એતેહસિક વિજય ગુજરાત વિધાનસભા ના ઇલેક્સન માં ભાજપે કોંગ્રેસ નો 40 થી...
RAJNITISANDESH | આમ આદમી પાર્ટીના સાબરમતી વિધાનસભાઉમેદવાર જશવંત ઠાકોરનો મતદાતાઓ કર્યો વિરોધ?
RAJNITISANDESH | આમ આદમી પાર્ટીના સાબરમતી વિધાનસભાઉમેદવાર જશવંત ઠાકોરનો મતદાતાઓ કર્યો વિરોધ?
House Views | UBS की रिपोर्ट के बाद ABB इंडिया में 6 % से ज्यादा की तेजी है, क्या रिपोर्ट है?
House Views | UBS की रिपोर्ट के बाद ABB इंडिया में 6 % से ज्यादा की तेजी है, क्या रिपोर्ट है?
मुसळधार पावसाने झालेल्या नुकसानीचे तात्काळ पंचनामे करा, राष्ट्रवादीचे परमेश्वर इंगोले
मुसळधार पावसाने झालेल्या नुकसानीचे तात्काळ पंचनामे करा, राष्ट्रवादीचे परमेश्वर इंगोले