દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana News: टीचर के ट्रांसफर के बाद बच्चों ने छोड़ा स्कूल, पीछे-पीछे पहुंच गए बच्चे | Aaj Tak
Telangana News: टीचर के ट्रांसफर के बाद बच्चों ने छोड़ा स्कूल, पीछे-पीछे पहुंच गए बच्चे | Aaj Tak
বৰভাগৰ ৰ’কফোৰ্ড স্কুলত মহৌহো উৎসৱ
নলবাৰী জিলাৰ বৰভাগ অঞ্চলৰ আঠঘৰিয়াত অৱস্থিত ৰ’কফোৰ্ড স্কুলত অইনবেলিৰ দৰে এইবেলিও নামনি অসমৰ...
સુત્રાપાડા શહેરમા ગણેશ ચતુર્થી નિમિત્તે લોકોએ માટીની મૂર્તિની સ્થાપના કરી
સુત્રાપાડા શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી મોટી...
નવરાત્રીને લઈને હળવદમાં તડામાર તૈયારીઓ શરૂ
#buletinindia #gujarat #morbi
વીરપુરના ઘાટડા ના યુવકને લુણાવાડા કોર્ટમાં ૨૦ વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો...
વિરપુર તાલુકાના ઘાટડા પંચાયત ફળીયામાં રહેતા પ્રવિણ મસુર પગી સામે ૨૦૨૧ માં દૂષ્કર્મ, પોક્સો સહિતની...