દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লিটিল এঞ্জেল ইংলিছ হাই স্কুলৰ বাকৰিত সাংবাদিক পৰমা সোনোৱালৰ এক বিশেষ অনুষ্ঠান
লিটিল এঞ্জেল ইংলিছ হাই স্কুলৰ বাকৰিত সাংবাদিক পৰমা সোনোৱালৰ এক বিশেষ অনুষ্ঠান...
સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં બુધવારથી પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ શકશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં બે દિવસ બાદ પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ...
सर फाऊंडेशन ‘नॅशनल टीचर इनोव्हेशन अवॉर्ड २०२२’ जाहीर
औसा प्रतिनिधी - स्टेट इनोव्हेशन ॲण्ड रिसर्च फाऊंडेशन (सर फाऊंडेशन), महाराष्ट्र यांच्या...
NSUI creates havoc over the alleged B.Com & BBA paper leak row in Saurashtra University |TV9News
NSUI creates havoc over the alleged B.Com & BBA paper leak row in Saurashtra University |TV9News
आजपासून महामार्गावरील अतिक्रमणे हटविणार; चौपदरीकरणाच्या कामाला गती
चिपळूण : मुंबई-गोवा राष्ट्रीय महामार्ग चौपदरीकरण कामाची गती वाढणार आहे. चिपळूण हद्दीतील कामाला...