દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NewsClick को China ने करोड़ों रुपए दिए? Delhi Police Raids Journalists | Abhisar Sharma | LT Show
NewsClick को China ने करोड़ों रुपए दिए? Delhi Police Raids Journalists | Abhisar Sharma | LT Show
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ
पारिवारिक परंपरा को निभाते करवाया नेत्रदान- भूपेंद्र सिंह हाड़ा
कोटा बालिता रोड 54 वर्षीय निवासी मुकेश जैन का निधन हृदय गति रुक जाने से न्यू मेडिकल कॉलेज कोटा...
MCN NEWS| वैजापूर शहरात लुटमार करणाऱ्या टोळीचा पोलीसांनी केला पर्दाफाश
MCN NEWS| वैजापूर शहरात लुटमार करणाऱ्या टोळीचा पोलीसांनी केला पर्दाफाश
Shiv Sena च्या दोन्ही Dasara Melava साठी Mumbai Police यांची काय तयारी?| Vishwas Nangare Patil
Shiv Sena च्या दोन्ही Dasara Melava साठी Mumbai Police यांची काय तयारी?| Vishwas Nangare Patil