દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મઘાસર હાઇવે રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના 2 ખેપિયાઓને રૂરલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા.
હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ. જાડેજાની આગેવાની હેઠળ રૂરલ પોલીસની ટીમ નિત્યક્રમ...
કાર્તિક આર્યેને પાન મસાલાની એડની ઓફર ઠુકરાવી દીધી, જાણો કેટલા પૈસા મળ્યા
કાર્તિક આર્યન બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે હંમેશા ફિલ્મોમાં...
एनएच 27 पर तेज रफ्तार कार की टक्कर से बस का इंतजार कर रही दो युवतियों को मौत
एनएच 27 पर तेज रफ्तार कार की टक्कर से बस का इंतजार कर रही दो युवतियों को मौत
Jharkhand Paper Leak में क्या पत चल गया? जामताड़ा, धनबाद में छात्रों का हंगामा | JPSC Paper Leak
Jharkhand Paper Leak में क्या पत चल गया? जामताड़ा, धनबाद में छात्रों का हंगामा | JPSC Paper Leak
નરેન્દ્રમોદી ના આગમન પહેલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલની ધરપકડ.
બ્રેકીંગ ન્યૂઝ :
હિંમતનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તારીખ 28 જુલાઈ 22 ના રોજ...