દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3 Landing जिनकी निगरानी में हुआ वो ISRO चीफ S Somnath कौन हैं?
Chandrayaan 3 Landing जिनकी निगरानी में हुआ वो ISRO चीफ S Somnath कौन हैं?
live દારૂની ભઠ્ઠી | ગાંધીના ગુજરાતમાં દારૂની ભઠ્ઠીઓ | આવીરીતે જગજાહેર
live દારૂની ભઠ્ઠી | ગાંધીના ગુજરાતમાં દારૂની ભઠ્ઠીઓ | આવીરીતે જગજાહેર
ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારને મળ્યો એવોર્ડ, સ્વાતંત્ર પર્વની કરાઈ ઉજવણી
ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારને મળ્યો એવોર્ડ, સ્વાતંત્ર પર્વની કરાઈ ઉજવણી
ખેડૂતો આંદોલનને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય | Tv9News
ખેડૂતો આંદોલનને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય | Tv9News
ये होंगे Swami Swaroopanand Saraswati के उत्तराधिकारी | saraswati death | saraswati death #news
ये होंगे Swami Swaroopanand Saraswati के उत्तराधिकारी | saraswati death | saraswati death #news