વઢવાણ :મકવાણા શૈલેસભાઈ ડી.રાઠોડ મહેશ ભાઈ એમ.પરમાર નટુભાઈએ જણાવ્યું હતું કે વઢવાણમાં આવેલ સંવિધાન સર્કલ ઉપર ,ગણપતી ફાટસરર ખાતે દલીત સમાજ ની સોસાયટીના લોકોએ ભેગા થઈને પ્રથમ તો આઝાદી ના 75 વર્ષ નુ તિરંગો ફરકાવી ને સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ રાજસ્થાનના જાલોરના સુરાણા ગામે અનુસૂચિત જાતિના ઇન્દ્રકુમાર મેઘવાલની માટલામાંથી પાણી પીવાના મામલે આભડછેટ રાખી નિશાળના હેડ માસ્ટર છેલસિંહ દ્વારા કરાયેલ હત્યાને વખોડી કાઢી, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાની માહિતી લોકોને આપવામાં આવી હતી.અને આભડછેટ-મુક્ત-ભારત ક્યારે?તે બાબત ની અમદાવાદ થી દિલ્હી સુધી ની 1111 કીલો પિતળ ના સિક્કા સાથે 2100000/- (એકવિસ લાખ ) ના રોકડા જે રાષ્ટ્રપતિ ને ભેંટ આપવા જતી યાત્રા ને ગ્રૂહ વિભાગે હરીયાણા બોર્ડર થી અટકાવ્યા .સરકાર આપણને સાંભળવા સુદ્ધા માંગતી નથી તે બાબતે વિગતે ચર્ચા કરી.છેલ્લે સૌએ બંધારણની રક્ષા કરવાના અને કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાના સપથ લેવામાં આવેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  एका पोलीस अधिकाऱ्याची आइस्क्रीम वाल्याने केलेली गंमत 
 
                      एका पोलीस अधिकाऱ्याची आइस्क्रीम वाल्याने केलेली गंमत
                  
   પરિવર્તન સંકલ્પ પદયાત્રા 
 
                      અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી નિરવભાઈ બક્ષી દરિયાપુર ના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ અને...
                  
   ગોપી ગૌ સેવા કેન્દ્ર ભેટારી પ્રોડક્ટ નો સ્ટોર સુત્રાપાડા ખાતે કાજલબેન ભટ્ટ દ્વારા રાખવામાં આવ્યો  
 
                      ગોપી ગૌ સેવા કેન્દ્ર ભેટારી નો સ્ટોલ સૂત્રાપાડા ખાતે રાખવામાં આવ્યો હતો ત્યારે બ્રાહ્મણ સમાજના...
                  
   ऊसतोड कामगाराच्या मुलाची नीट परीक्षेत ५२० गुण; गावकऱ्यांना मिळणार पहिला डॉक्टर 
 
                      बालाजी नाईकवाडेहणेगाव (नांदेड): डोक्यावर विस्तीर्ण आकाशाचे छत आणि उसाच्या फडाजवळच मिळालेली मोकळी...
                  
   ভাৰতৰত্ন ড০ ভূপেন হাজৰিকাৰ একাদশ মৃত্যু বাৰ্ষিকী উপলক্ষে তিনিচুকীয়া জিলা প্ৰশাসনৰ শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন 
 
                      ভাৰতৰত্ন ড০ ভূপেন হাজৰিকাৰ একাদশ মৃত্যু বাৰ্ষিকী উপলক্ষে তিনিচুকীয়া জিলা প্ৰশাসনে মহান...
                  
   
  
  
  
  