પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ সদৰ থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া দীপক সুত্ৰধৰক সম্বৰ্ধনা অসম যুৱ পৰিষদৰ।
নৱনিযুক্ত শিৱসাগৰ সদৰ থানাৰ আৰক্ষী বিষয়া দীপক সুত্ৰধৰক অগপৰ অসম যুৱ পৰিষদৰ শিৱসাগৰ জিলা সমিতিৰ...
ખાભા ના ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ ની ધામ ધૂમ થી કરવામાં આવી ભવ્ય ઉજવણી
ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી
ખાભા ના ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ...
રાજનીતિનો છ દાયકા જેટલો બહોળો અનુભવ ધરાવતાં અને દલિત શ્રમજીવી સમાજમાંથી આગળ આવેલા પક્ષના પીઢ અને નિષ્કલંક આગેવાન શ્રી મલ્લિકાજુૅન ખડગેજીને કાૅંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવવા બદલ શુભેચ્છા પાઠવતાં લાઠી ના ધારાસભ્ય પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મર
આજરોજ અત્રે -પત્રકારોને જણાવ્યું હતું કે એક તરફ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ અઘ્યક્ષ અને...
બાઇક અને વાછરડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
વધુ સમાચારો જોવા માટે ઉપર ની લિંક ઉપર ક્લિક કરોગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી...