પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તહેવારોને ધ્યાનમાં રાખી જાફરાબાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય
તહેવારોને ધ્યાનમાં રાખી જાફરાબાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય
How To Increse Mileage? | अपनी कार का माइलेज कैसे बढ़ाएं, इन जरूरी टिप्स को अपनाएं | Car safety Tips
How To Increse Mileage? | अपनी कार का माइलेज कैसे बढ़ाएं, इन जरूरी टिप्स को अपनाएं | Car safety Tips
आष्टीत तहसील चा भोंगळ कारभार
महिन्याचा आणि आठवड्याचा पहिला दिवस असताना आष्टी तहसील कार्यालयामध्ये दुपारी 12 वाजेपर्यंत...
ચલાલા માંથી ૩ ઈસમો ને ચોરીના મોટર સાયકલ -૧ અને ચોરી ના- ૧૪ મોબાઈલ સાથે ઝડપી પાડતી ચલાલા પોલીસ ટિમ.
ચલાલા પોલીસ સ્ટેશનમા CRPC કલમ ૪૧ ( ૧ ) ડી મુજબના તથા ગુન્હા ના કામે આરોપીઓને મુદામાલ સાથે પકડી...