પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Maharashtra में PM Modi बोले- नकली शिवसेना का Congress में विलय होना पक्का
Lok Sabha Election 2024: Maharashtra में PM Modi बोले- नकली शिवसेना का Congress में विलय होना पक्का
रात्रि चौपाल मे उपखण्ड अधिकारी ने सुनी आमजन की समस्याये. किया CHC और अन्य कार्यालयों का निरीक्षण.
आनंद शर्मा संवाददाता( उनियारा) 9829411251.
उनियारा.दिनांक 26.9.24 को उपखण्ड के बनेठा कस्बे मे...
*1 अगस्त से राजस्थान में लागू होगी बिजली की नई दरें, फिक्स चार्ज बढ़ाया, आदेश जारी* *घरेलू बिजली उपभोग पर ये बदलाव
*1 अगस्त से राजस्थान में लागू होगी बिजली की नई दरें, फिक्स चार्ज बढ़ाया, आदेश जारी*
*घरेलू...