સ્વસ્થ સમાજના હેતુને સાર્થક કરવા ઉમદા આશયથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 25મી ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના કુણી ખાતે સોનાબા હોસ્પિટલ સેવાલીયાના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં કુલ 35 જેટલા ભાઈ-બહેનો સહભાગી બન્યા હતા. કુણી પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયેલ આ કેમ્પમાં સોનાબા હોસ્પિટલ સેવાલીયાના ડૉ. નીમાબેન ઝાલા તથા તેમની મેડિકલ ટીમ દ્વારા 35 જેટલા ગ્રામવાસીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસની ચકાસણી કરીને જરૂરી દવા-ગોળીઓ ઉપરાંત યોગ્ય સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. સવારના 11:00 થી બપોરના 2:00 સુધી ચાલેલા આ સેવાયજ્ઞમાં આશાદીપ સંસ્થાના નિયામક ફાધર જોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, શાળાના આચાર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાના પાદરામાં ઢોર ચરાવવા ગયેલા યુવકને ઢાંઢર નદીમાં મગર ખેચી જતા કરૂણ મોત નિપજ્યુ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડાગામથી કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક યુવકને મગર નદીમાં...
গোলাঘাট দেৱৰাজ ৰয় মহাবিদ্যালয়ৰ দূৰসংযোগ পাঠ্যক্ৰম আৰম্ভ।
আজিৰে পৰা গোলাঘাট দেবৰাজ ৰয় মহাবিদ্যালয়ত দুৰসংযোগ স্নাতকোত্তৰ পাঠ্যক্ৰমৰ পাঠ দান আৰম্ভ হৈছে। এই...
Breaking News: Manish Dubey पर होमगार्ड विभाग की जांच में बड़ा खुलासा, ऑफिस से नदारद रहते थे मनीष
Breaking News: Manish Dubey पर होमगार्ड विभाग की जांच में बड़ा खुलासा, ऑफिस से नदारद रहते थे मनीष
वायनाड हादसे को लेकर बीजेपी नेता ने कहा जहां भी गोहत्या होती है, वहां ऐसी घटनाएं होती रहेंगी’,
भारतीय जनता पार्टी के नेता ज्ञानदेव आहूजा ने शनिवार को वायनाड भूस्खलन को केरल में गोहत्या की...
પી.એમ.ના રોડ શો વિષે શું કહ્યું મંત્રી અરવિંદ રેયાણીએ જાણો
પી.એમ.ના રોડ શો વિષે શું કહ્યું મંત્રી અરવિંદ રેયાણીએ જાણો