ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ઠાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજે પણ ભ્રષ્ચાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા વિપરીત છે સિહોર નગરપાલિકાના ઉપ્રમુખ ચતુરભાઈ રાઠોડના વોર્ડમાં જ RCC રોડમાં ભષ્ઠાચારના ખાડાઓ નજર સામે દેખાઈ છે મોટાભાગના રસ્તાઓમાં રોડની ગુણવતા લોટ - પાણી ને લાકડા જેવી દેખાઈ છે વિકાસ બણગા ફૂંકતા નેતાઓ નિદ્રા માંથી જાગીને આવી ભ્રસ્ટાચાર વાળી કામગીરી ની તપાસ કરે તે જરૂરી બન્યું છે વોર્ડ નં 2 નવા ગુંદાળા વસાહત પ્રાથમિક શાળા થી રેલિફોન, એક્ષાચેન્જ ટોડા વસાહત સુધી RCC રોડનુંકામ આજથી માત્ર એક માસ પહેલા થયં હતું હાલ અહીં સ્થિતિ લોટ, પાણી અને લાકડા જેવી છે લાખો રૂપિયાનો બનાવેલ આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા ઓ જોવા મળે છે આ વોર્ડ એટલે જાગૃત નગરસેવકો નો વોર્ડ કહેવાય છે કારણકે આ વોર્ડના એક નગરસેવક વર્ષોથી સરકારી કામોથી સંકળાયેલ અને અનુભવ. ધરાવતા હોવા છતાં પોતાના વોર્ડના આ રોડ ની પરિસ્થિતિ કેમ ધ્યાને નહિ આવી હોય આ અંગે આ વોર્ડ ના જાગૃત નગરસેવકો કેમ મૌન છે તે પણ એકમોટો સવાલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung Galaxy S24 यूजर्स को हो रही है ये परेशानी, जानिए क्या है पूरा मामला
सैमसंग ने हाल ही में अपनी प्रीमियम सीरीज को लॉन्च किया था। इस सीरीज में तीन फोन- Samsung Galaxy...
AAPના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમાં પછી ઇસુદાન ગઢવીએ પ્રેસ યોજી, અને પ્રેસ માં જે કીધું એ
AAPના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમાં પછી ઇસુદાન ગઢવીએ પ્રેસ યોજી, અને પ્રેસ માં જે કીધું એ
Viral Video:બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી
Viral Video:બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી
Rahul Gandhi And Akhilesh Yadav: राहुल गांधी और अखिलेश यादव ने BJP पर जमकर हमला बोला | NDA Vs INDIA
Rahul Gandhi And Akhilesh Yadav: राहुल गांधी और अखिलेश यादव ने BJP पर जमकर हमला बोला | NDA Vs INDIA
पति-पत्नी के झगड़े में धोखाधड़ी की धारा लगाने पर IG ने थानेदार से पूछा सवाल, बोले- कितने साल से नौकरी में हो?
घरेलू हिंसा की शिकार महिला पर रामकोला थानेदार ने जालसाजी का मुकदमा दर्ज कर दिया। आइजी से मिलने...