ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ઠાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજે પણ ભ્રષ્ચાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા વિપરીત છે સિહોર નગરપાલિકાના ઉપ્રમુખ ચતુરભાઈ રાઠોડના વોર્ડમાં જ RCC રોડમાં ભષ્ઠાચારના ખાડાઓ નજર સામે દેખાઈ છે મોટાભાગના રસ્તાઓમાં રોડની ગુણવતા લોટ - પાણી ને લાકડા જેવી દેખાઈ છે વિકાસ બણગા ફૂંકતા નેતાઓ નિદ્રા માંથી જાગીને આવી ભ્રસ્ટાચાર વાળી કામગીરી ની તપાસ કરે તે જરૂરી બન્યું છે વોર્ડ નં 2 નવા ગુંદાળા વસાહત પ્રાથમિક શાળા થી રેલિફોન, એક્ષાચેન્જ ટોડા વસાહત સુધી RCC રોડનુંકામ આજથી માત્ર એક માસ પહેલા થયં હતું હાલ અહીં સ્થિતિ લોટ, પાણી અને લાકડા જેવી છે લાખો રૂપિયાનો બનાવેલ આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા ઓ જોવા મળે છે આ વોર્ડ એટલે જાગૃત નગરસેવકો નો વોર્ડ કહેવાય છે કારણકે આ વોર્ડના એક નગરસેવક વર્ષોથી સરકારી કામોથી સંકળાયેલ અને અનુભવ. ધરાવતા હોવા છતાં પોતાના વોર્ડના આ રોડ ની પરિસ્થિતિ કેમ ધ્યાને નહિ આવી હોય આ અંગે આ વોર્ડ ના જાગૃત નગરસેવકો કેમ મૌન છે તે પણ એકમોટો સવાલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आपण निसर्गाला जपलं, तर निसर्ग आपल्याला जपेल.
#bhandardara #plastic #tourism #maharashtra | By Abhijeet Hirap | Facebook
आपण निसर्गाला जपलं, तर निसर्ग आपल्याला जपेल. #bhandardara #plastic #tourism #maharashtra | By...
यात्री को सीने में हुआ दर्द, मलेशिया जा रहे विमान की करानी पड़ी इमरजेंसी लैंडिंग
चेन्नई, कुआलालंपुर जाने वाली एक अंतरराष्ट्रीय उड़ान में शुक्रवार को एक यात्री के सीने में...
Ajit Pawar जेव्हा नाना पाटेकरांच्या पुण्यातील फार्महाऊसवर घेतात गणरायाचं दर्शन | Nana Patekar
Ajit Pawar जेव्हा नाना पाटेकरांच्या पुण्यातील फार्महाऊसवर घेतात गणरायाचं दर्शन | Nana Patekar
নলবাৰীত আছুৰ বিক্ষোভকাৰী দলক আৰক্ষীৰ বাধা
সদৌ অসম ছাত্ৰ সন্থাৰ নিৰ্দেশ মৰ্মে আজি নলবাৰী জিলা ছাত্ৰ সন্থাই নলবাৰী চহৰত এটি প্ৰতিবাদী সমদল...
14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ | Divyang News | #GirSomnath |
14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ | Divyang News | #GirSomnath |