ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ઠાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજે પણ ભ્રષ્ચાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા વિપરીત છે સિહોર નગરપાલિકાના ઉપ્રમુખ ચતુરભાઈ રાઠોડના વોર્ડમાં જ RCC રોડમાં ભષ્ઠાચારના ખાડાઓ નજર સામે દેખાઈ છે મોટાભાગના રસ્તાઓમાં રોડની ગુણવતા લોટ - પાણી ને લાકડા જેવી દેખાઈ છે વિકાસ બણગા ફૂંકતા નેતાઓ નિદ્રા માંથી જાગીને આવી ભ્રસ્ટાચાર વાળી કામગીરી ની તપાસ કરે તે જરૂરી બન્યું છે વોર્ડ નં 2 નવા ગુંદાળા વસાહત પ્રાથમિક શાળા થી રેલિફોન, એક્ષાચેન્જ ટોડા વસાહત સુધી RCC રોડનુંકામ આજથી માત્ર એક માસ પહેલા થયં હતું હાલ અહીં સ્થિતિ લોટ, પાણી અને લાકડા જેવી છે લાખો રૂપિયાનો બનાવેલ આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા ઓ જોવા મળે છે આ વોર્ડ એટલે જાગૃત નગરસેવકો નો વોર્ડ કહેવાય છે કારણકે આ વોર્ડના એક નગરસેવક વર્ષોથી સરકારી કામોથી સંકળાયેલ અને અનુભવ. ધરાવતા હોવા છતાં પોતાના વોર્ડના આ રોડ ની પરિસ્થિતિ કેમ ધ્યાને નહિ આવી હોય આ અંગે આ વોર્ડ ના જાગૃત નગરસેવકો કેમ મૌન છે તે પણ એકમોટો સવાલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पारसोला पहुंची वर्धमान सागर यात्रा संघ
वर्धमान सागर यात्रा संघ शुक्रवार को परसोला पहुंची जहां सभी यात्रियों ने जैन समाज के राष्ट्रीय संत...
જૂનાગઢમાં aap દ્વારા રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારોમાં જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો…
જૂનાગઢમાં aap દ્વારા રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારોમાં જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો…
અંગ્રેજીના પેપરમાં ઇ વિભાગમાં સ્પીચ સાથે એપ્લિકેશનનો ઓપ્શન ન અપાયાની રજૂઆત
જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ સાતમા દિવસે ધો.12 સામાન્ય પ્રવાહનું સંગીત સૈધાંતીક અને...
મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રામાં ખેડા જિલ્લાના ‘માતર’ શહેરનું આગવું મહત્વ
કેહવાય છે કે ખેડાની ધરતીમાં જ ખમીર છે. અંગ્રેજોના શાસનકાળમાં ભારતના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન...
પાલીતાણા નાની પાણિયાળી ગામના પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
પાલીતાણા નાની પાણિયાળી ગામના પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું