સિહોર શહેરમાં જર્જરિત મકાનો તૂટી પડવાની નાની મોટી ઘટનાઓ અવારનવાર સર્જાતી રહે છે હજુ થોડા સમય પહેલા જ ખારાકુવા ચોકમાં જર્જરિત મકાન તૂટી પડ્ય્‌ં હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે 7 જેટલી જર્જરીત ભયજનક ઇમારતો ઉતારી લેવા મિલકતના માલિકોને નોટિસ આપવામાં આવી છે મોટાભાગના લોકો