લોકભારતી સણોસરામાં કાર્યરત ગાંધીજીના પૌત્રી સોનલ પરીખના પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર એનાયત મહાત્માનાં અર્ધાગિની' અનુવાદની થઈ પસંદગી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સ્વાયત્ત સાહિત્ય અકાદમી દ્વારા કટાર લેખક અને કવયિત્રી સોનલ પરીખના અનુવાદ 'બા : મહાત્માનાં અર્ધાગિની' પુસ્તકને પુરસ્કાર જાહેર થયો છે. શ્રેષ્ઠ અનુવાદનો પુરસ્કાર જાહેર મહાત્મા ગાંધીના પાંચમી પેઢીના પૌત્રી અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરામાં કાર્યરત કટાર લેખક કવયિત્રી સોનલ પરીખે અરુણ ગાંધી લિખિત 'ધ ફરગોટન વુમન'
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા યાત્રા યોજવામાં આવી
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા યાત્રા યોજવામાં આવી
ભાભર જલારામ જયંતિ નિમિત્તે જલારામ મંદિર ડાયરો ભાગ 3
31 October 2022
Panigate વિસ્તારમાં પથ્થર મારા નો બનાવ બન્યો,પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
Panigate વિસ્તારમાં પથ્થર મારા નો બનાવ બન્યો,પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
गुडला स्टेशन पर पटरी से उतरी ट्रेन@news @ViralNewsLive @BBCHindi @etvteluguindia @train
गुडला स्टेशन पर पटरी से उतरी ट्रेन@news @ViralNewsLive @BBCHindi @etvteluguindia @train
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ ઉપર ફોરવીલ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ ઉપર ફોરવીલ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત