ગારીયાધાર અને ભોરીંગડા રૂટના મહિલા કંડકટરની મનમાની.તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરાઇ, લીલીયા ગારીયાધાર તેમજ લીલીયા ભોરીંગડા રૂટની એસટી બસના મહિલા કંડકટર દ્વારા મુસાફરો સાથે અપમાનજનક વર્તણુક કરવામા આવી રહી હોય. આ પ્રશ્ને લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બહાદુરભાઇ બેરા દ્વારા અમરેલી એસટી ડેપો મેનેજરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે લીલીયા ગારીયાધાર અને લીલીયા ભોરીંગડા રૂટની એસટી બસના મહિલા કંડકટર જયશ્રીબેન આખજા દ્વારા મુસાફરો સાથે અપમાનજનક વર્તણુક કરવામા આવી રહી છે . આ અંગે પીપળવા , વાઘણીયા , ટીંબડી , ભોરીંગડા સહિતના ગામ લોકોએ અમારીસમક્ષ રજુઆત કરી હતી.રજુઆતમાં વધુમાં જણાવ્યું હતુ કે એસટી બસને સમય કરતા વહેલી ઉપાડી લેવામા આવે છે.તેમજ મુસાફરોને વિદ્યાર્થીઓને જાણી જોઇને બસ ચુકી જાય તેવુ વર્તન કરવામા આવી રહ્યું છે.જેથી એસટી વિભાગને પણ નુકશાન થઇ રહ્યું છે.અને વિદ્યાર્થી ઓ નુ પણ ભણતર બગડી રહ્યું છે.ત્યારે મહિલા કંડકટરની બદલી કરવામા આવે અથવા સસ્પેન્ડ કરવામા આવે તેવી પણ માંગણી કરવામા આવી હતી.રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય, દૂધ ના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.૩૦ નો કર્યો વધારો..
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય..
દૂધ ના પ્રતિ કિલો ફેટના ખરીદ...
निशुल्क चिकित्सा शिविर में 865मरीजों की हुई जांच, दवाइयां लेकर पौधे भी रोपे
कोटा.सुल्तानपुर क्षेत्र के छीपडदा गांव में निशुल्क चिकित्सा शिविर आयोजित हुआ, शिविर में मरीजों की...
आ.संदिप क्षीरसागरांनी पाणी पुरवठ्यातील घोटाळा अखेर बाहेर काढलाच
लातूरच्या कंत्राटदारासह दोेषी अधिकार्यांवर फौजदारी गुन्हे दाखल करण्याचे आदेश
बीड...
ahmedabad crime branch ના હાતે અમદાવાદમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, વધુ માહિતી માટે જોવો sms news
ahmedabad crime branch ના હાતે અમદાવાદમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, વધુ માહિતી માટે જોવો sms news
'वंदे भारत ट्रेन में हवाई जहाज वाली फीलिंग' छात्र की बात सुनकर पीएम मोदी भी बोले- अरे वाह!
नई दिल्ली, पीएम नरेंद्र मोदी ने मंगलवार को केरलवासियों को कई सौगात दी। मोदी ने...