ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયતો કરીશ તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિહોર નજીક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાજ ગુરુવારે સાંજે ૪.૨૫ કલાકે સંભાળ્યો છે સાબરકાંઠાના મૂળ વતની પપ વર્ષીય કમિશનર ઉપાધ્યાયે ભાવનગરના લોકોની સુખાકારી વધે તેમ જ સુવિધા વધે તેવા પ્રયતો કરીશ. ભાવનગરમાં ખડકાયેલા દબાણો અંગે આપ શું કાર્યવાહી કરશો? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દબાણ અંગેનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરીશ. ભાવનગરમાં પરિસ્થિતિનો તાગ મેળવી અન આગળની કાર્યવાહી તમામ બાબતે કરવામાં આવશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એલિસબ્રિજમાં કલગી ચાર રસ્તા પાસે સવારે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યાના સીસીટીવી આવ્યા સામે
અમદાવાદ
આખરે કોણ છે આ હત્યારો?આ સવાલ અમદાવાદ શહેરની પોલીસને સતાવી રહ્યો છે. કોણ છે આ હેવાન જે...
रोजगार मेला: पीएम नरेंद्र मोदी आज 51 हजार उम्मीदवारों को सौंपेंगे सरकारी नियुक्ति पत्र
पीएम मोदी ने देश के युवाओं को केंद्र सरकार के विभिन्न विभाग, मंत्रालयों में साल 2023 के आखिर तक...
जौनपुर में10 हजार रुपये करोड़ की लागत सें बनेगी सड़कें
जौनपुर में 10 हजार रुपये करोड़ की लागत सें बनेगी सड़कें।
जौनपुर: लोकसभा चुनाव के ठीक पहले मोदी...
વચગાળાના જામીન પરથી એક વર્ષથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.
વચગાળાના જામીન પરથી એક વર્ષથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.
ધારી પોલીસ...