ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયતો કરીશ તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિહોર નજીક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાજ ગુરુવારે સાંજે ૪.૨૫ કલાકે સંભાળ્યો છે સાબરકાંઠાના મૂળ વતની પપ વર્ષીય કમિશનર ઉપાધ્યાયે ભાવનગરના લોકોની સુખાકારી વધે તેમ જ સુવિધા વધે તેવા પ્રયતો કરીશ. ભાવનગરમાં ખડકાયેલા દબાણો અંગે આપ શું કાર્યવાહી કરશો? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દબાણ અંગેનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરીશ. ભાવનગરમાં પરિસ્થિતિનો તાગ મેળવી અન આગળની કાર્યવાહી તમામ બાબતે કરવામાં આવશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infosys Q4 Results Big Update | कल आएंगे Q4 नतीजें, Mega Deals का Stock पर कैसा होगा असर?|Q4 Results
Infosys Q4 Results Big Update | कल आएंगे Q4 नतीजें, Mega Deals का Stock पर कैसा होगा असर?|Q4 Results
दानबाडी दादाबाडी में होली चातुर्मास के तहत हुए प्रवचन: कर्तव्य ही व्यक्ति को श्रेष्ठ बनाता है : आचार्य श्री विजय राज जी महाराज
समरस शिरोमणि 1008 आचार्य श्री विजय राज जी महाराज साहब के होली चातुर्मास के तहत शनिवार को दानबाडी...
ધ ફ્લેમ ઓફ ફોરેસ્ટ અંગે જાણકારી
આવો જાણીએ ખાખરો વૃક્ષ વિશે..
શિયાળાના અંતે આવતા કેસરી, સળગતી જ્યોત જેવા ફૂલોના કારણે...
आगामी जन्माष्टमी महोत्सव को लेकर आज मीरां महोत्सव समिति के पदाधिकारियों ने मीटिंग
आगामी जन्माष्टमी महोत्सव को लेकर आज मीरां महोत्सव समिति के पदाधिकारियों ने मीटिंग आयोजित कर सर्व...