ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયતો કરીશ તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિહોર નજીક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાજ ગુરુવારે સાંજે ૪.૨૫ કલાકે સંભાળ્યો છે સાબરકાંઠાના મૂળ વતની પપ વર્ષીય કમિશનર ઉપાધ્યાયે ભાવનગરના લોકોની સુખાકારી વધે તેમ જ સુવિધા વધે તેવા પ્રયતો કરીશ. ભાવનગરમાં ખડકાયેલા દબાણો અંગે આપ શું કાર્યવાહી કરશો? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દબાણ અંગેનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરીશ. ભાવનગરમાં પરિસ્થિતિનો તાગ મેળવી અન આગળની કાર્યવાહી તમામ બાબતે કરવામાં આવશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠીના ગાગડિયા નદીમાં ગાંડી વેલ ગંદકીનું કારણ,દુષિત પાણીની ગંધ,મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ
લાઠીના ગાગડિયા નદીમાં ગાંડી વેલ ગંદકીનું કારણ,દુષિત પાણીની ગંધ,મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ
'सब हिंदुओं का उपयोग करते हैं...' शंकराचार्य Sadanand Saraswati ने PM Modi, Ram Mandir पर क्या कहा?
'सब हिंदुओं का उपयोग करते हैं...' शंकराचार्य Sadanand Saraswati ने PM Modi, Ram Mandir पर क्या कहा?
Vadodara Boat tragedy की पूरी कहानी, Coaching Centres के लिए नई गाइलाइन्स के क्या मायने? | LT Show
Vadodara Boat tragedy की पूरी कहानी, Coaching Centres के लिए नई गाइलाइन्स के क्या मायने? | LT Show