આજ રોજ અમદાવાદ શહેરના બિસ્માર રોડ ના મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ દ્વારા શહેરના માણેકબાગ, ઘોડાસર, વસ્ત્રાલ અને નારોલ થી વટવા ના તૂટેલા રોડ ઉપર મેયર શ્રી કિરીટભાઈ પરમાર માર્ગ અને AMC કમિશ્નર શ્રી લોચન શહેરા માર્ગ ના બોર્ડ લગાવવામાં આવ્યા. આ બોર્ડ માં રોડ ની વિશેષતા લખવામાં આવી જેમ કે આ માર્ગ પર વાહન ચલાઓ હાડકા ના ડોક્ટર પાસે જાઓ. કોન્ટ્રાકટરો ના ફાયદા માટે બનાવેલ માર્ગ. એક જ વરસાદ માં ધોવાઈ જાય.અને આ માર્ગ પર વાહન ચલાઓ ડિસ્કો ડાન્સ આવડી જાય આ વરસાદ માં શહેર ના તમામ ઝોન માં રોડ તૂટી ગયા છે 30 હજાર જેટલા પેચ વર્ક કરવામાં આવ્યા 83 જેટલા ભૂવા પડ્યા આ તમામ વિગતો દર્શાવે છે કે રોડ ની ગુણવતા ખૂબ જ ખરાબ છે આ મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાની માં કોંગ્રેસ પક્ષ દ્વારા બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવ્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
-3.4°डिग्री में पहुंचा पारा
माउंट आबू में माइनस -3.4° डिग्री में पहुंचा पारा
लगातार माइनस में गिर रहा है...
મહુવામાં સરપંચ ના ઘર પર હુમલો
મહુવામાં સરપંચ ના ઘર પર હુમલો
मुख्यमंत्री वृक्षारोपण महाअभियान में हो अधिकाधिक जनसहभागिता - जिला कलक्टर
जिला निष्पादन समिति की बैठक सोमवार को जिला कलेक्टर अक्षय गोदारा की अध्यक्षता में कलेक्ट्रेट...
ಕೆಂಪು ಸೀರೆಯಲ್ಲಿ ಕಂಗೊಳಿಸಿದ ನಟಿ ರಚಿತಾ ರಾಮ್
ಸ್ಯಾಂಡಲ್ ವುಡ್ ನ ಆಕರ್ಷಕ ನಟಿ ರಚಿತಾ ರಾಮ್ ಕೆಂಪು ಸೀರೆಯುಟ್ಟು ಕಂಗೊಳಿಸಿದ್ದಾರೆ. ರಚಿತಾ ರಾಮ್ ಹೊಸ ಫೋಟೋಗಳನ್ನು...
જંબુસર છરાની અણીએ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, ૧૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
જંબુસર છરાની અણીએ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, ૧૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા